________________
आगमप्रतिपक्षनिराकरणम्
૧૨ સાધુઓ હોય, મત્સરથી હણાઇને તેમના પ્રત્યેના ગુણાનુરાગને છોડ નહીં – આ વચનથી સ્વગચ્છ-પરગચ્છ સંબંધી સંવિજ્ઞ બહુશ્રુત સાધુઓ પ્રત્યે રાગ રાખવો, એ પ્રશસ્ત હોવાથી કર્તવ્યરૂપે કહ્યો હોવા છતાં પણ જે તેમના પર મત્સર રાખવાથી તેમને વંદન ન કરે, તેનાથી બોધિબીજને પણ હારીને જીવ અનંત ભવાટવીમાં ભમે છે.
तथा केवलश्रीमज्जिनागमोक्तधर्मविषयश्रद्धापि समेति विशरारुताम् । एवमेतदुक्ताचारानुरागिणां श्रीदेवगुरुधर्म-विषयस्य श्रद्धानस्यापि विशीर्यमाणत्वात्कथं नोत्पद्यते मिथ्यादर्शनमिति TI૧૮૧TI
તથા કેવળ શ્રી જિનાગમે કહેલા ધર્મ પરથી શ્રદ્ધા પણ વિનાશ પામે છે. આ રીતે એણે કહેલા આચારના અનુરાગીઓની શ્રી દેવ-ગુરુ-ધર્મ પરની શ્રદ્ધા વિનષ્ટ થતી હોવાથી મિથ્યાત્વનો ઉદય કેમ ન થાય? I૧૮૧
सूचकोक्तस्नात्रविधावपि बहुविचार्यम् ||१८२।। तथाआईन्धनादौ वह्निः स्वभावेनैव प्रासुक इत्येवं यत्प्रतिपाद्यते, तदपि पूर्वोक्तयुक्त्या विरुद्धत्वाद्विमहिम् ।।१८३।।
સૂચકે કહેલી સ્નાત્રવિધિના વિષયમાં પણ ઘણું વિચારણીય છે. II૧૮૨ા તથા ભીના બળતણ વગેરેમાં અગ્નિ સ્વભાવથી જ પ્રાસુક છે, એવું જે પ્રતિપાદન કરાય છે, તે પણ પૂર્વોક્તયુક્તિથી વિરુદ્ધ હોવાથી વિચારણીય છે. ૧૮૩
तथा भित्तौ भूमिभागे नीवादिषु स्पर्शं कुर्वन्सकलोऽपि