________________
१७०
आगमोपनिषद् समीरणः स्वभावेनैव प्रासुकः स्यादित्येवं यत्प्रतिपाद्यते, तदपि न युक्तम् । एवं चेद्वातस्य प्रासुकता स्यान्नैसर्गिकी, तदा-न चरेज्ज वासे वासंते महिआए व पडंतिए । महावाए व वायंते तिरिच्छसंपाइमेसु वा ।।१।। इत्यादिभिः श्रीमदागमेयगाथाभिर्महावाते विसर्पति साधूनां गतिनिषेधः किं निमित्तः प्रोच्यते ? यतः सोऽपि प्रसरद् वृक्षलतादीनामवनेश्च स्पर्श विधत्त इत्यादि नैसर्गिकवातप्रासुकतामाश्रित्य बहु विरुद्धम् ||१८४।।
તથા દીવાલમાં, જમીન પર, છાપરા વગેરે પર સ્પર્શ કરતો સર્વ પવન સ્વભાવથી જ પ્રાસુક હોય છે, એવું જે કહેવાય છે, તે પણ ઉચિત નથી. જો આ રીતે પવન સ્વાભાવિક રીતે અચિત્ત થઇ જતો હોય, તો - વરસાદ પડે ત્યારે કે મહિકા પડતી હોય ત્યારે, તીવ્ર પવન વાતો હોય ત્યારે કે પતંગિયા વગેરે હોય ત્યારે ન ફરવું - (દશવૈકાલિક ૦૫-૨/ ૮) I/૧al ઇત્યાદિ શ્રી આગમની ગાથાઓ વડે મહાવાયુ વાતો હોય ત્યારે સાધુઓએ ન ફરવું, એવું શા માટે કહેવાય છે કારણ કે તે પણ પ્રસરતો હોય ત્યારે વૃક્ષ-લતા વગેરેને અને ધરતીને સ્પર્શ કરે છે. ઇત્યાદિ સ્વાભાવિક રીતે વાયુના અચિત્તપણાને આશ્રીને ઘણું વિરુદ્ધ છે. ૧૮૪
तथा चमसशब्दस्याविष्टलिङ्गत्वान्नपुंस्त्वे सत्यपि चमसश्चमसा इत्येवं बहुव्रीहिसमासं विनापि पुंस्त्रीलिङ्गयोः प्रयोगश्चमसशब्दस्य विरुद्धः ||१८५।। एवमन्यान्यपि लिङ्गकूट ||१८६ ।। व्युत्त(त्प)त्तिकूटानि बहून्यपि ।