________________
दुःषमोपनिषद्
१४३
तपो भविष्यति, चरममुनिश्चाष्टमभक्तेन स्वर्गं गमिष्यतीति तु ग्रन्थान्तरतो विद्मः ।
पञ्चमारपर्यन्तभाविसाधुप्रभृतिनामान्याह
-
दुप्पसहो फग्गुसिरी नाइलसड्डो अ सच्चसिरिसड्डी ।
तह विमलवाहणनिवो सुमुहो
तह पच्छिमो मंती ॥६२॥
दुःप्रसहः फल्गुश्रीर्नागिलश्राद्धश्चसत्य श्री श्राद्धी, एतानि क्रमेणापश्चिम श्रमण श्रमणी श्रावक श्राविकाभिधानानि ।
આશય બરાબર સમજાતો નથી. તે કાળે ‘છટ્ઠ' એ ઉત્કૃષ્ટ તપ હશે અને ચરમમુનિ અક્રમપૂર્વક સ્વર્ગે જશે, એટલું અન્ય ગ્રંથથી જાણીએ છીએ.
પાંચમા આરાના છેડે જે સાધુ આદિ થશે, તેમના નામો કહે છે -
દુઃપ્રસહ, ફલ્ગુશ્રી, નાગિલશ્રાવક અને સત્યશ્રી શ્રાવિકા, તથા વિમલવાહન રાજા તથા અંતિમ મંત્રી સુમુખ.
દા
દુઃપ્રસહ, ફલ્ગુશ્રી, નાગિલ શ્રાવક અને સત્યશ્રી શ્રાવિકા, આ ક્રમથી ચરમ શ્રમણ, શ્રમણી, શ્રાવક અને