________________
१०२
दुःषमगण्डिका कल्पस्थापना तद्व्युच्छेदश्च बहुश्रुतेभ्यः परिभावनीयौ । प्रकृतायां पर्युषणाचतुर्थ्यां सङ्घपारतन्त्र्यं प्रज्ञापयन्नाह - सालाहाणेण रन्ना संघाएसेण कारिओ भयवं । पज्जोसवणचउत्थी चाउमासं चउदसीए ॥३९॥ __ सङ्घादेशेन - तीर्थकरवन्दनीयश्रीसङ्घानुज्ञया, शालाहानेन - सातवाहनापराभिधानेन शालिवाहनेन राज्ञा - भूपालेन, भगवान् - श्रीकालकसूरिः, पर्युषणाचतुर्थी चातुर्मासं च તુર્વર્યા વારિતા | અત: -
છેદસૂત્રગતસામાચારીને આ વિષય છે, તે બહુશ્રુત મહાત્મા પાસેથી જાણી શકાય. પ્રસ્તુત પર્યુષણાચતુર્થીની બાબતમાં સંઘનું પારતન્ય જણાવતા કહે છે -
શાલાહન રાજાએ સંઘના આદેશથી ભગવંત પાસે પર્યુષણાચતુર્થી કરાવી ચૌદશે ચાતુર્માસ (કરાવ્યું). ૩લા
સંઘના આદેશથી = તીર્થકરને પણ વંદનીય એવા શ્રીસંઘની અનુજ્ઞાથી, શાલાહાન - સાતવાહન એવા બીજા નામવાળા શાલિવાહન રાજાએ, ભગવાન શ્રીકાલિકસૂરિ પાસે પર્યુષણાચતુર્થી કરાવી અને ચૌદશે ચાતુર્માસ (ચૌમાસીની આરાધના) કરાવ્યું. માટે -