SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ६६ सिद्धप्राभृत: सटीकः સમય સુધી, એકસઠથી બોતેર સુધીના નિરંતર પાંચ સમય સુધી, તોતેરથી ચોર્યાશી સુધીના નિરંતર ચાર સમય સુધી, પંચાશીથી છન્નુ સુધીના નિરંતર ત્રણ સમય સુધી, સત્તાણુથી એકસો બે સુધીના નિરંતર બે સમય સિદ્ધ થાય છે પછી અંતર પડે, પરંતુ, ઉત્કૃષ્ટ એકસો આઠ તો માત્ર એક જ સમય સિદ્ધ થાય પછી નિયમા અંતર પડે, આ રીતે આઠ સમયથી માંડીને બે સમય સુધીના નિરંતર સિદ્ધો જાણવા. ત્યાં એકએક વિકલ્પમાં શતપૃથ માનવું ॥ ૫૮ II ૧૪. ગણના દ્વાર (મૂ) સંસ્લાય્ નન્હોળ, શે કોમળ અનુસરું । વાર ॥ (છા)સંવા નયન્ચેના ઉત્કૃèનાગતમ્ II દ્વારમ્ ॥ (टी०) "संखाए" गाथार्धं कण्ठ्यम् । पश्चार्धेनाल्पबहुत्वद्वारमाह(અનુ.) સંખ્યાથી જધન્યથી ઓછામાં ઓછો એક સિદ્ધ થાય છે તથા ઉત્કૃષ્ટથી એકસો આઠ સિદ્ધ થાય છે એનાથી વધુ એક સમયમાં સિદ્ધ ન થાય.. ૧૫. અલ્પબહુત્વ દ્વાર (મૂ) સિદ્ધા જેવા થોવા, વાસિના ૩ સંમુળા ॥૧૧॥ दव्वपमाणं गयं ॥ (છા)સિદ્ધા નૈળા: સ્તોળા:, સિદ્ધાન્તુ સંમુળાઃ ॥ ૧ ॥ द्रव्यप्रमाणं गतम् ॥ (ટી) ‘‘સિદ્ધા ભેળા થોવા'' ચમ્ । કૃતિ થાર્થ: II3II मूलद्वारेषूक्तं द्रव्यप्रमाणम् ॥ (અનુ.) અલ્પબહુત્વને આશ્રયીને દ્રવ્યપ્રમાણ દ્વારમાં અનેક સિદ્ધ અલ્પ છે જ્યારે એક સિદ્ધ તેનાથી સંખ્યાત ગુણ છે. ॥ ૫૯ ॥ અહીં મૂળદ્વારોમાં કહેલ ‘દ્રવ્યપ્રમાણ’ દ્વાર પૂર્ણ થયું. સમાપ્ત દ્રવ્યપ્રમાણ દ્વારસ્
SR No.022008
Book TitleSiddha Prabhrutam Satikam
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherOmkarsuri Jain Gyanmandir
Publication Year2013
Total Pages210
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy