SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ १०० सिद्धप्राभृत : सटीकः fમતિ / અપવિદુર્વ કો વો છે i ૮૪ / તથા-“સામુદ્દે ટીવ” પહિ | एवं विस्तराल्पबहुत्वाधिगमार्थमत्रैव परंपरसिद्धप्ररूपणा कृता । अधुनैतदल्पबहुत्वमुच्यते-समुद्दसिद्धेहिंतो दीवसिद्धा संखेज्जगुणा, जलसिद्धेहिंतो थलसिद्धा संखेज्जगुणा । एवं दोण्हं दोण्हं तु पयाणं थोव संखगुणा सिद्धा अल्पबहुत्वमधिकृत्य वक्तव्या इत्यर्थः । उड्डलोगसिद्धा थोवा, अहोलोगसिद्धा संखेज्जगुणा, तिरियलोए संखेज्जगुणा, इति गाथार्थः ॥ ८५ ॥ सांप्रतं क्षेत्रकालयोर्विशेषपरिज्ञानार्थमतिदेशमाह (અનુ) સત્પદપ્રરૂપણા ક્ષેત્ર - સ્પર્શના અને ભાવ આ ચારેય દ્વારા જે રીતે ઉત્પદ્યમાન પરંપર સિદ્ધોના દર્શાવ્યા હતા તે રીતે જ પૂર્વોત્પન્ન પરંપર સિદ્ધોનાં પણ જાણવા. આ ચાર દ્વારોને આશ્રયીને કાંઈપણ વિશેષ નથી, પણ જ્યાં-જ્યાં વિશેષ છે તે બતાવે છે. અનંતરસિદ્ધ પ્રરૂપણા કરતાં આ સ્થાનમાં દ્રવ્યપ્રમાણાદિનો વિશેષ છે. અર્થાત્ દ્રવ્યપ્રણાદિ દ્વારોમાં કાંઈક ભેદ પડે છે. ૮૩ તે ભેદ બતાવે છે - દ્રવ્યપ્રમાણ દ્વારને આશ્રયીને જે રીતે અનંતર સિદ્ધો સંખ્યાતા છે તેમ પરંપર સિદ્ધો નથી. તથા કાળ દ્વારમાં - પરંપરસિદ્ધોનો કાળ અનાદિ હોવાથી અનાદિ-અનંત છે જ્યારે અનંતરસિદ્ધોનો ઉત્કૃષ્ટથી આઠ સમયનો કાળ છે અર્થાત આઠ સમય સુધી જ અનંતર સિદ્ધ થઈ શકે પછી અવશ્ય અંતર પડે જ, જ્યારે પરંપરસિદ્ધમાં તો અંતર પડવા જેવું કશું છે જ નહિ એટલે અનાદિઅનંતકાળ સુધી થઈ શકે. આટલો કાળદ્વારમાં વિશેષ છે. એમાં અંતરકાળ કેમ નથી? કારણ કે વિવક્ષિત પ્રથમ સમય સિદ્ધોથી જે અન્ય થઈ ગયેલા અનાદિ કાળના સિદ્ધો છે તે સર્વે પરંપર સિદ્ધો છે એટલે અંતર નથી. હવે, અલ્પબહુત જણાવીશું. ૫૮૪ો તે આ રીતે - ૨. પર્વ દયોર્કયોતુ પોઃ સ્તોત્ર-સંધ્યા: સિદ્ધાર. ૨. ‘મસંવેક્ન' પતાસંપIT ३. ऊर्ध्वलोकसिद्धाः स्तोकाः, अधोलोकसिद्धाः संख्येयगुणाः, तिर्यग्लोके संख्येयगुणाः ।
SR No.022008
Book TitleSiddha Prabhrutam Satikam
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherOmkarsuri Jain Gyanmandir
Publication Year2013
Total Pages210
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy