SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयगोचन्द्रिका टीका सूत्र २३० संख्याप्रमाणनिरूपणम् १९ पृथिव्यायन्यतमभवेऽन्तर्मुहूर्त जीवित्वा योऽनन्तरं शङ्खपृत्पद्यते सोऽन्तर्मुहूर्तमेकभविकः शङ्खो भवति । यस्तु जीवो मत्स्यायन्यतमभवे उत्कृष्टतः पूर्वकोटि जीवित्वैतेपुत्पद्यते स पूर्वकोटि यावदेकमविकः शङ्ख उच्यते । अत्र अन्तर्मुहूर्तादपि हीन जीवानामायुनास्ति, अतो जघन्यपदेऽन्तर्मुहूर्तग्रहणं कुतम् । यस्तु जीवः पूर्वकोटयधिकायुष्को भवति, सोऽसंख्यातवर्षायुष्कत्वाद् देवेष्वेवोत्पद्यते न तु शङ्खेषु, अतः पूर्वकोटीत्युक्तम् । तथा-बद्धायुष्कः कालतो जघन्येन अन्तर्मुहूर्त एकभव में अन्तर्मुहर्त तक जीवित रहकर फिर जो मरते ही शंख पर्याय में उत्पन्न हो जाता है, ऐसा वह एकभविक जीव अन्तर्मुहूर्त तक एक भविक शंख कहलाता है। तथा जो जीव मत्स्य आदि किसी एक भव में उत्कृष्टरूप से एक पूर्वकोटि तक जीवित रहकर मरते ही शंख पर्याय में उत्पन्न होता है वह एक पूर्व कोटि तक एकमविक शंख कहलाता है। जीवों की आयु अन्तर्मुहूर्त से कम नही होती है -अर्थात् कम से कम आयु जीवों की अन्तर्मुहूर्त की होती है इसलिये जघन्यपद में अन्तर्मुहूर्त का ग्रहण किया गया है। जो जीव पूर्व कोटी से अधिक आयुवाला होता है वह असंख्यातवर्ष की आयुवाला होने के कारण मरकर देवपर्याय में ही उत्पन्न होता है शंख पर्याय में नहीं। इसलिये उत्कृष्टपद में पूर्वकोटि रखा गया है। ( बद्धाउए णं भंते ! बद्धाउएत्तिकालओ केवच्चिरं होइ ?) हे भदन्त ! जो बद्धायुष्कजीव होता है, वह 'यह बद्धायुष्क' इस नाम वाला कब तक रहता है? પૂવકેટી સુધી રહે છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “પૃથિવી વગેરે કઈ એક ભવમાં અતર્મુહૂર્ત સુધી જીવિત રહીને પછી જે મૃત્યુ થતાં જ શંખ પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય છે, એવો તે એકભવિક જીવ અન્તર્મુહૂર્ત સુધી એક ભવિક શંખ કહેવાય છે. તેમ જ જે જીવ મત્સ્ય આદિ કઈ એક ભવમાં ઉત્કૃષ્ટ રૂપથી એક પૂર્વકેટિ સુધી જીવિત રહીને મૃત્યુ થતાં જ શંખ પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય છે, તે એક પૂર્વકેટિ સુધી એક ભાવિક શંખ કહેવાય છે. જેનું આયુષ્ય અન્તર્મુહૂર્ત કરતાં કમ હોતું નથી. એટલે કે જેનું ઓછામાં ઓછું આયુષ્ય અંતર્મુહૂત્તનું હોય છે. એટલા માટે જઘન્યપદમાં અન્તર્મુહૂત્તનું ગ્રહણ કરવામાં આવ્યું છે જે જીવ પૂર્વકેટિ કરતાં અધિક આયુષ્યવાળે હેય છે, તે અસંખ્યાત વર્ષ જેટલું આયુષ્ય ધરાવતો હોવાથી મૃત્યુ પામીને દેવ પર્યાયમાં જ ઉત્પન્ન થાય છે. શંખ પર્યાયમાં નહિ એટલા भाटे ४ ५४i j ट रामपामा भावे छे. (बद्धाउए णं भंते ! बद्धाउए For Private And Personal Use Only
SR No.020967
Book TitleAnuyogdwar Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages928
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy