________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८६
अनुयोगद्वारसूत्रे
प्रमाणत्वमिति । परमाण्वादिकं हि यथोत्तरमन्यान्यसंख्योपेतैः स्वगतैरेव प्रदेशैनिंपद्यमानलात् प्रदेशनिष्पन्नमित्युच्यते । अथ विभागनिष्पन्नं द्रव्यमाणस्य द्वितीयं भेदमाह - 'अथ किं तद् विभागनिष्पन्नम् ? इति । उत्तरयति - विभागनिष्पन्नम् - विविधो विशिष्टो वा भागो-भङ्गो विकल्पः प्रकार इति यावत् विभागस्तेन निष्पन्नम्, स्वगत प्रदेशान् विहायापरेण विभागेन यन्निष्पद्यते तद् विभागनिष्पन्नमित्यर्थः । धान्यमानादेः स्वगतमदेशाश्रयेण न स्वरूपं निरूप्यते, किन्तु - 'दो असईओ पसई'
आदिक द्रव्यों में जो इस प्रकार की प्रदेश निष्पन्नता कही गयी है वह यथोत्तर अन्यान्य संख्योपेत स्वगत प्रदेशों से ही जाननी चाहिये परगत प्रदेशों से नहीं क्यों कि इन में स्वगत प्रदेशों द्वारा ही यह प्रदेश निष्पन्नता कही गई है । अब सूत्रकार द्रव्य प्रमाण का द्वितीय भेद जो विभाग निष्पन्नता है उसका कथन करते हैं - (से किं तं विभाग निष्पन्ने ? ) हे भदन्त ! वह विभाग निष्पन्नता क्या है ?
उत्तर- विविध अथवा विशिष्ट जो भाग-भङ्ग-विकल्प-प्रकार है, वह विभाग है । इस विभाग से जिस द्रव्य प्रमाण की निष्पत्ति होती है, वह विभाग freeन द्रव्य प्रमाण है । इस द्रव्यप्रमाण की निष्पत्ति विभाग से होती है, सो इसका यह तात्पर्य है कि - ' धान्य आदि रूप द्रव्य के मान आदि के स्वरूप का निरूपण स्वगत प्रदेशों के आश्रय से नहीं किया जाता है किन्तु, किसी दूसरे ही प्रकार से किया जाता है । इस प्रकार धान्यादिक द्रव्यों का मान विभाग निष्पन्न सघ जाता
જાતની પ્રદેશ નિષ્પન્નતા કહેવામાં આવી છે. તે યથાત્તર અન્યાન્ય સખ્યાપેત સ્વગત પ્રદેશેાથી જ જાણવી જોઇએ પરગત પ્રદેશાથી જાણવી જોઈએ નહિ કેમકે આ સČમાં સ્વગત પ્રદેશ વડે જ આ પ્રદેશ નિષ્પન્નતા કહેવામાં આવી છે. હવે સૂત્રકાર દ્રવ્યપ્રમાણના બીજો ભેદ જો વિભાગ નિષ્પન્નતાના नामथी उथित छे ते विषे ४ हे. (से किं तं विभागनिष्पन्ने?) हे लढत ! તે વિભ ગ નિષ્પન્નતા શું છે ?
उत्तर- विविध अथवा विशिष्ट ने भाग- लौंग-वि प्रहार छे, ते વિભાગ છે આ વિભાગથી જે દ્રવ્યપ્રમાણની નિષ્પત્તિ થાય છે, તે વિભાગ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણ છે. આ દ્રશ્યપ્રમાણની નિષ્પત્તિ વિભાગથી થાય છે. તાત્પર્ય એ છે કે ધાન્ય વગેરે રૂપ દ્રવ્યના માન વગેરેના સ્વરૂપનું નિરૂપણ સ્વગત પ્રદેશેાના આશ્રયથી કરવામાં આવતું નથી પરંતુ કાઈ ખીજા જ પ્રકારથી કરવામાં આવે છે. આ પ્રમાણે ધાન્યાદિક દ્રવ્યાના માન વિભાગ
For Private And Personal Use Only