________________
‘વેદ્યસંવેદ્યપદ’ નો અર્થ
पदमेव वक्ष्यमाणलक्षणमन्वर्थयोगादिति ॥७२॥ ટીકાર્ય • કારણ કહે છે.
ગાથાર્થ અવેદ્યસંવેદ્યપદ ( આશયસ્થાન) એ તત્ત્વથી પદ (શુભાશુભસ્થાન) જ નથી. પઠ તો યોગીઓના વેદ્યસંવેદ્યપદ જ કહેવાય.
ટીકાર્થ : અવેદ્યસંવેદ્યપદ એ મિથ્યાદષ્ટિનું (અશુભ) આશયસ્થાન છે. એટલા જ માટે કહે છે કે (એ) અપઠ છે, પરમાર્થથી (તાત્ત્વિકરૂપે) પદ જ નથી. કેમકે એ યથાવસ્થિત વસ્તુતત્ત્વનું પ્રતિપાદન નથી કરતું. પઠ તો વેદ્યસંવેદ્યપદ કે જેનું લક્ષણ આગળ પર કહેવાના છે તે છે. કારણ કે એમાં શબ્દાર્થ ઘટે છે.
53
વિવેચન : અવેધસંવેદ્યપદ એ મિથ્યાદ્રષ્ટિ જીવનું આરાયસ્થાન છે. આશય એ ચિત્તનો
શબ્દ એના અર્થવાળો ન બન્યો, સાન્વર્થન બન્યો. એવું અહીં ‘વેદ્યસંવેદ્યપદ’ શબ્દમાં નથી, આ શબ્દ તો સાર્થ છે. તો એનો શો અર્થ છે ? એ હવે આગળ ૭૩મી ગાથામાં કહે છે, – વેદ્યસંવેદ્યપદ’ નો અર્થ
તથા ચાહ
वेद्यं संवेद्यते यस्मिन्नपायादिनिबन्धनम् । તથાઽપ્રવૃત્તિવુપિાદ્યાયમવિશુદ્ધ શા वेद्यं - वेदनीयं वस्तुस्थित्या तथाभावयोगिસામાન્યેનાવિપજ્ઞાનપ્રાશ્ચમિતિ યોઽર્થ, સંવેદ્યતેક્ષયોપગમાનુરૂવંનિશ્ચયનુાવિજ્ઞાયતે, સ્મિન્વટેआशयस्थाने किं विशिष्टमित्याह- अपायादिનિવસ્થનં-ના સ્વર્ગાવિારગમ્ સ્ત્યાદ્રિ તથા-તેન પ્રારેળ યેન સામાન્યાનુવિદ્ધ પ્રવૃત્તિવુન્ધ્યાપિ
અભિપ્રાય છે, અધ્યવસાય છે, પરિણામ છે. એ તવુપાવાનત્યાનાશયાત્મિયા સંવેદ્યતે, સ્વાતિ વેદ્ય
જુદા જુદા પ્રકારના હોય. એ દરેક પ્રકાર આશય સ્થાન કહેવાય. મિથ્યાદષ્ટિ જીવનો આશય એવો છે કે જેમાં વેદ્યસંવેદકપણું નથી. એટલે એ અવેઘસંવેદ્યપદ કહેવાય. અહીં ‘પદ’ કહ્યું તે ઓળખાણ પૂરતું, પણ પરમાર્થથી એટલે કે તાત્ત્વિક રીતે જોતાં એ પદ નથી અ- પદ છે. કારણ એ છે, કે એ મિથ્યાદષ્ટિનું મલિનઆશયસ્થાન વાસ્તવિક વસ્તુતત્ત્વનું સ્થાપન નથી કરતું. પદ એ ગૌરવભર્યો શબ્દ છે, એ જે તે સ્થાનને ન નલગાવાય; કિન્તુ પ્રશસ્તસ્થાનને લગાવાય. એવું ગૌરવવંતુ પદ વેદ્યસંવેદ્યપદ કહેવાય. ‘વેદ્યસંવેદ્યપદ’ શબ્દ જ એવો છે, કે એ પદમાં અર્થાત્ એ આશયસ્થાનમાં શબ્દનો અર્થ ધરી શકે છે. કહો કે આ રાશબ્દ આ પવિત્ર આશયને લઈને સાન્વર્થ બને છે. જગતમાં દેખાય છે, કે કેટલાક શબ્દ ખાલી ખોખા જેવા શબ્દરૂપ હોય છે. એ શબ્દની વસ્તુમાં એનો પદાર્થ ન દેખાય. દા.ત. ભાઈ ઉતાવળિયા અને ઉગ્ર પ્રકૃતિના હોય, પણનામ હોય શીતલચંદ; તો અહીં
આળવિશુદ્ધયા-શ્રુતાવનીતવિપર્યયમતયાાપ્રધાનમિમેવ બન્ધારનું પ્રેક્ષાવતામવીતિ ઝ્યાવિગ્રહળમ્
શાકા
तत्पदं साध्वस्थानाद्भिन्नग्रन्थ्यादिलक्षणम् । अन्वर्थयोगतस्तन्त्रे वेद्यसंवेद्यमुच्यते ॥७४॥
तत्पदमिति पदनात् पदं - आशयस्थानं साध्वવસ્થાનાત્-પરિચ્છેવાત્ સમ્યાવસ્થાનેન, ભિન્નપ્રજ્ગ્યાવિસ્તક્ષળ-મિન્નપ્રન્થિવેશવિરતિરૂપ િિમત્યા૪-અન્વર્થયોાતઃ-અન્વર્થયોળેન, તન્ત્ર-સિદ્ધાન્તે વેદ્યસંવેદ્યમુતે-વેદ્યસંવેદ્યતેઽનેનેતિ કૃત્વા ૭૪ ટીકાર્થ અને તે પ્રમાણે કહે છે. ગાથાર્થ: (૭૩) જે (પદ - આશય સ્થાન) માં સ્ત્રીવગેરે વેદ્ય (જ્ઞાતવ્ય વસ્તુ) અપાયાદિનું કારણ છે એવું (ત્યાગ- આદરની) પ્રવૃત્તિ વિનાની પણ આગમવિશુદ્ધ બુદ્ધિથી જણાય (૭૪) તે પદ ને શબ્દપ્રમાણે અર્થનો યોગ હોવાથી શાસ્ત્રમાં વેદ્યસંવેદ્યપદ કહે છે, ને તે સમ્યક્ સ્થિતિવાળું હોવાથી ભિન્ન ગ્રન્થિક આદિ સ્વરૂપ છે.