________________
50
જુદાઈ એવો ભેઠ મનમાંથી નીકળી જાય અને ત્યારે ‘અભેદપ્રણિધાન’ લાગે. ત્યાં પરમાત્માને આપણા હૈયાની એવા નિકટ કર્યા કે વીતરાગ પરમાત્મા અને આપણે એકરૂપ લાગી ગયા. એટલે કે આપણે વીતરાગ પરમાત્મા એવો ભાસ ઊભો થઇ ગયો.
આવું ચિંતવન મરુદેવામાતા, ભરત ચક્રવર્તી, ગુણસાગર, પૃથ્વીચંદ્ર વગેરેએ કર્યું હશે, પરમાત્માને હૈયાની નિકટ લેતાં પહેલાં સંભેદ પ્રણિધાન અને પછી અભેદપ્રણિધાન. એટલે તરત જ ખરેખર વીતરાગ બની સર્વજ્ઞ પરમાત્મા બની ગયા ને ? ગૌતમસ્વામી મહારાજે મહાવીર પરમાત્મા પાસે દીક્ષા લેતાં જ એ પરમાત્માને એવા હૈયાની નિક્ટ લીધા, કે પ્રભુનું સંભેદપ્રણિધાન લાગ્યું, તે ૩૦ વર્ષ સુધી એને પુષ્ટ કર્યું, તો પ્રભુ નિર્વાણ પામ્યાના સમાચાર સાંભળતા જ ચિંતવન એવું વિકસ્યું કે અભેદપ્રણિધાનમાં ચડી ગયા. ત્યાં જ પોતે વીતરાગ શુદ્ધ આત્મા પરમાત્મા બની કેવળજ્ઞાન પામી ગયા. સર્વજ્ઞ બની ગયા.
યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ वेद्यसंवेद्यपदतो- वक्ष्यमाणलक्षणात्, સંવેજ્ઞાતિશય વિત્યતિશયસંવેગેન, ધરમવ-મવદ્વેષાપાપવૃત્તિ: । ત ત્યાહ-પુનકુંત્યિયોતઃ શ્રેળિાધુવાદળાત્ । ‘પ્રતિપતિતસદર્શનાનામનન્તસંસારિામમેધા દુર્ગતિયોગરૂતિ યત્કિંવિયેતત્,’ન, અમિપ્રાયારિજ્ઞાનાત્, ક્ષાયિસમ્યવૃèરેવ નૈયિવેદ્યસંવેદ્યપલમાન કૃત્યમિપ્રાયાવું, વ્યાવહારિજમપિ તુ તવેવ વાહ, સત્યેતસ્મિનું પ્રાયો દુર્વ્યતાપિ માનસએવુ:વામાવાત્, વવ્રતનુાવવસ્ય માવપાાડયો ત્ । अचारु पुनरेकान्तत एव अतोऽन्यदिति ॥७१॥
ટીકાર્ય કેમ એવા પ્રકારની ? તે કહે છે, – ગાથાર્થ : વેદ્યસંવેદ્યપઠની પ્રાપ્તિથી સંવેગની
ઉêતા થઈ હોવાને લીધે આ (પાપવૃત્તિ) છેલ્લી જ હોય છે, કેમકે હવે ફરીથી દુર્ગતિ થતી નથી.
ન
ટીકાર્થ : ‘વેદ્યસંવેદ્યપદતઃ’ આગળ કહેવાશે એવા લક્ષણવાળા વેદ્યસંવેદ્યપદથી ‘સંવેગાતિશયાદિ' અત્યંત સંવેગ થયો હોવાને લીધે, ‘ચરમૈવ એષા’ આ પાપવૃત્તિ છેલ્લી જ હોય છે. કેવી રીતે તે કહે છે – ‘પુનર્નાર્ગત્યયોગતઃ’ ફરીથીદુર્ગતિ ન થતી હોવાથી, શ્રેણિકાદિના ઉદાહરણથી. (સવાલ થાય-) સમ્યક્ત્વથી પડેલા અને અનંતસંસારી બનેલાને અનેકવાર દુર્ગતિનો યોગ બને છે. એટલે આ તમારું કથન સારહીન છે. (તો આ સવાલ ખરાખર) નહિ, કેમકે (અમારો) અભિપ્રાય સમજ્યા નથી. (ફરીથી દુર્ગતિ નહિ એ) ક્ષાયિક સમ્યગ્દષ્ટિને જ નિશ્ચયનયનું વેઘસંવેદ્યપદ હોવામાં, એ અભિપ્રાય છે. વ્યાવહારિક પણ આ (વેદ્યસંવેદ્યપદ) જ સુંદર (ખરાખર) છે, કેમકે એ હોય તો પ્રાયઃ દુર્ગતિમાં પણ માનસદુઃ ખ નથી હોતું, કારણ વજ્ર જેવા ચોખા (કોરડુ ચોખા) ની જેમ આનો ભાવથી પાક નથી થતો. બાકી સુંદર ન હોય, તે (અવેદ્યસંવેદ્યપદ) તો એકાન્તે જ આનાથી ભિન્ન છે.
વેદ્યસંવેદ્યપદ અને સૂક્ષ્મ બોધની આ તાકાત છે, કે સંવેગ વૈરાગ્ય ઝબકી ઊઠીને હૈયામાં જગતના બધા વિષયો કરતાં પરમાત્મા વધુ નિકટ થઈ જાય, તે ઠેઠ પોતે પરમાત્મામય બની જાય.
આ વેદ્યસંવેદ્યપઠનો પ્રભાવ છે, કે પાપપ્રવૃત્તિ લગભગ બંધ કરાવી દે, ને કદાચ કર્મશેષે પાપપ્રવૃત્તિ થાય તો, તે તપેલી ડામરી સડપર ખુલ્લા પગે ચાલવાનું આવે, તો પગલાં કેવા ઝટપટ પડે, રસ અને ઠંડક વિના પડે, અને રસ્તો પસાર થઈ જાય, એમ આત્મા પાપપ્રવૃત્તિમાંથી પસાર થઈ જાય.
નૈઋચિક વેદ્યસંવેદ્યપદ
किमित्येवम्भूतेत्याह
वेद्यसंवेद्यपदतः, संवेगातिशयादिति । ચમૈવ ભવત્વેષા, પુનતુંત્વયો હત: ।।9।ા