________________
યોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ પતરા પર ચાલી કાઢે છે, કિન્તુતે ઠંડક-આરામથી આ જનમ એવો આશીર્વાદરૂપ છે, કે એમાં ધીરે ધીરે નહિ. કિન્તુપગબળે છે, માટે સપાટાબંધ સંવેગ જેટલો વધારવો હોય, એટલો વધારી શકાય. ચાલી કાઢે છે. એમ અહીં પાપપ્રવૃત્તિમાં પરલોક- સંવેગ વધારવો હોય, તો દુન્યવી સુખને સુખરૂપન ભયનો તાપ લાગે છે, હૈયે સંતાપ છે, તેથી પ્રવૃત્તિ લેખે, દુઃખને દુઃખરૂપ ન લેખે. આ આવડે, તો આરામથી ખુશખુશાલ થઈને નહિ કરે. પાપપ્રવૃત્તિ સુખદુઃખ બંને તારણહાર થઈ જાય. ઉલ્લુ કરાય વખતે હૈયાની વૃત્તિ “સંવેગસારા હોય, સંવેગ- તો મારણહાર બને વિષયસુખોને સુખરૂપ માને, વૈરાગ્યભરી હોય.
એટલે પછી એની પાછળ પાપો કરવામાં કમી નહિ શ્રેણિક રાજા ક્ષાયિક સમ્યકત્વવાળા હતા, રાખે. એમ સુખ મારણહાર બને. જો એને બદલે તેથી વેદસંવેદ્યપદવાળા હતા; પણ સાથે નિકાચિત સુખને દુઃખરૂપ માને, તો એનો ત્યાગ કરતો કર્મના ઉદયવાળા હતા. તેથી પાપ- પ્રવૃત્તિઓ રહેવાનો. ત્યારે દુઃખને દુઃખરૂપમાનનારો દુઃખથી એમને કરવી પડતી, પરંતુ કેવી રીતે કરતા? ભડકવાનો-ભાગવાનો, દુઃખ રોકવા- હટાવવા રાચીમાચીને નહિ. એટલી એમની જાગૃતિ હતી. પાપાચરણો કરશે, એમ દુઃખ મારણહાર. ત્યારે અજ્ઞાનતામાં બાંધેલા નિકાચિત કર્મેનરકમાં જવું દુઃખને દુઃખરૂપ ન માનનાર મહાવીર પરમાત્મા પડ્યું, તોય ત્યાં તત્ત્વજાગૃતિ ઊભી રહી. તેથી હોંશે હોંશે કેવા કઠોર- ત્યાગ-તપ અને ઘોર બાહ્યથી ભયંકર દુઃખ, છતાં એવું માનસદુઃખનહિ; પરિષહ- ઉપસર્ગો વધાવતા રહ્યા! સંયમ પર પ્રીતિ જેવું મિથ્યાદષ્ટિને હોય. મિથ્યાદષ્ટિ તો બાહ્યદુઃખ છે તેથી સમજે છે કે, પર અંતરમાં ભારે સંતાપ, કષાય, દુર્ગાન વગેરે દુખપર દ્વેષ અરુચિ લાવું, તો એ અરૂચિ કરી દુઃખને વધારી મૂકે છે.
જઈને સંયમપર પહોચે. સુખની રુચિ અસંયમ જીવ કાયાથી પાપ ઓછાં કરે છે, પણ પર પહોચે છે. મનથી-બુદ્ધિથી ઘણાં પાપ કરે છે.
દુઃખ-કષ્ટ નથી ગમતું નથી ફાવતું. તેથી અહીં તત્ત્વદર્શનવાળો જીવ સાવધાન બની સંયમનથી ફાવતું, કેમકે સંયમમાં કષ્ટ પડે છે. સુખ જાય છે. એ સમજે છે કે આ મનના-બુદ્ધિનાં ગમે છે, એટલે અસંયમ ગમે છે, કેમકે અસંયમમાં પાપથીજાલિમ પાપવિચારોના કુસંસ્કાર પડવાના, સુખ અનુભવાય છે. જે એને યોગ્ય દુર્ગતિના ભવોની પરંપરા ચલાવી વેદસંવેદ્યપદ પ્રાપ્ત થાય, ત્યાં સુખ હેય અને એમાં પાપની જ વૃત્તિ ને પ્રવૃત્તિ કરાવ્યા કરશે. સંયમ ઉપાદેય લાગે છે. એટલે પછી સુખમાટે માટે કદાચ કાયાથી કે વાણીથી પાપનું કરવા- પાપપ્રવૃત્તિમાં એને રસશાનો હોય? કદાચ પાપબોલવાનું આવ્યું, છતાં એમાં હૈયુંનભેળવું, પાપ પ્રવૃત્તિ કરવી પડે, તો ય પેલા વણિકની જેમ રસ વિચારી ન બહેકાવું, ન વિસ્તારું, પાપની વિના અને ઝટપટ. ખુશખાલી ન રાખું; ઉભું કેવો આ પાપભર્યો વણિક ઝવેરાત લઈને જંગલવચ્ચે થઈને સંસાર કે એમાં આવા પાપ કરવા પડે છે! માટે જ પસાર થતો હતો. એમાં બહુ ચાલ્યા પછી ભૂખ આમાંથી દેવ-ગુરુ-ધર્મ જ તારણહાર છે’ એમ લાગી, પગ ઢીલા પડ્યા, ને હજી ચાલવાનું લાંબુ સંવેગ વધારે સંવેગ એટલે દેવ-ગુરુ-ધર્મ અને છે, તેથી ઝાડ નીચે થોડું ભાતું વાપરી લેવા બેસી મોક્ષની પ્રીતિ.
ભાતું વાપરે છે. એ બેસે કેવી રીતે? ને ભાતું વાપરે