________________
ગુરુ આગળ લઘુતામાં પ્રભુતા આવી મળે છે
-23 ગુરુની આરાધનામાં એમની સર્વ પ્રકારની પસંદ એ જ મને પસંદ’ એવો ભાવ રહે, “અહં'નો આશાતનાનો ત્યાગ પણ આવે. ગુરુ જરાક અવાજ ભાવ જ નહિ. અનંતકાળથી કષ્ટ બધું કર્યું, પણ કરે કોણ છે?” “હાજી હું છું જવાબ ન આપીએ ‘અહં ન છોડ્યું, એટલે જ રખડતા રહ્યા છીએ. તો આશાતના છે. ગુરુથી ઊંચા તો નહિ, પણ માટે દેવાધિદેવની જેમ ગુરુ આગળ તદ્દન નમ્રભાવ સમાન આસને બેસીએ, તોય એ આશાતના છે. લઘુભાવ જોઇએ. ગુરુ કાંક કહે છે, ને આપણે મનમાં એટલું જ ગુરુ આગળ લઘુતામાં પ્રભુતા આવી મળે છે. લાવીએ કે “આવું કહેવાય? આમ કેમ કહે છે?' પ્રભુતા એટલે પરમાત્મભાવ. એટલે જ અહીં તો એમાં ગુરુનું કહેલું ન ગમ્યું, એ આશાતના છે. કહે છે “ગુરુભક્તિ પ્રભાવેણ તીર્થકૃદર્શન મતમ પોતાનું ડહાપણ આગળ કહ્યું, ગુરુ કરતાં પોતાની ગુરુભકિતથી સમાપત્તિ આદિ પ્રકારો દ્વારા અક્કલ વધુ હોવાનું માન્યું, એ ગુરુ સામે અભિમાન પરમાત્મદર્શન થવાનું મહર્ષિઓને સંમત છે. છે. આશાતનારૂપ છે. શુદેવાધિદેવની સામે આપણે સમાપત્તિ’ એટલે ધ્યાનથી સ્પર્શના. ફોધ-અભિમાન વગેરે કરીએ છીએ? ના, કેમકે ગુરુભક્તિ-ગુરુસમર્પણનો એવો પ્રભાવ છે કે એમાં દેવ આરાધ્ય છે. બસ, તે જ રીતે ગુરુને આરાધ્ય ગુરુને ભગવાન જેવા સમજી એમની જે આરાધનાતરીકે સ્વીકાર્યા છે, તો એમની સામે કશો કષાય ઉપાસના કરીએ છીએ, એમાં ભગવાનનું ધ્યાન ન થાય, એમની કશી આશાતના ન થાય. લાગે છે, અર્થાત્ ભગવાનને ધ્યાનથી સ્પર્શીએ
સારાંશ, જેમ દેવાધિદેવનું એમ ગુરુનું છીએ એ ભગવાનની આપણામાં સમાપત્તિ થઈ મહત્ત્વ છે. જેને ગુરુ ગમ્યા, એને જિનશાસન કહેવાય. પૂછો, - ગમ્યું. જેણે ગુરુને આરાધ્યા એણે જિનશાસન પ્ર. - એમ તો ગુરભક્તિ ન કરીએ તોય આરાધ્યું. જેણે ગુરુને અવગણ્યા એણે જિન- ભગવાનને ધ્યાનથી સ્પર્શી શકીએ ને? તો પછી શાસનને અવગણ્યું.
ગુરુભક્તિના પ્રભાવથી આ થવાનું કેમ કહ્યું? ભગવાન કહે છે જે ગુરુને માને છે, સ્વીકારે ઉ. - જિનશાસનમાં ભગવાનનું ધ્યાન સાચું છે એજ મને માને છે સ્વીકારે છે. એટલે જ જેટલી ત્યારે ગણાય કે ભગવાને કહેલા તત્ત્વ પૂરેપૂરા ઊંચી ગુરુ ભક્તિ થાય, એટલા દેવાધિદેવને ઊંચા સ્વીકાર્ય હોય. એતત્ત્વોમાં ગુરુતત્ત્વબહુ મહત્ત્વનું માન્યા, ને એટલું સમ્યગ્દર્શન નિર્મળ થયું. તત્ત્વ છે. એની અવગણના કરી જ ન શકાય. એ
વાત આ છે-ગુરુને આરાધ્ય તરીકે સ્વીકારવા અવગણીએ એટલે ભગવાનને અવગણ્યા ગણાય. માટે ગુરુને સમર્પિત થવું પડે. તેથી જ ચારિત્રની ભગવાનના કહેલા તત્ત્વની અવગણના એ યોગ્યતાના ૧૬ લક્ષણમાં એક લક્ષણ ‘ગુરુને ભગવાનની જ અવગણના છે. સમુપસંપન્નતા મૂક્યું. સારી રીતે ગુને ઉપસંપન્ન એમકેમ? તો કે ભગવાન સર્વજ્ઞ છે. એમના થાય. તો સમર્પિત ગણાય સમુપસંપન્ન થઇ જવાય કહેલા એકે એક તત્ત્વટંકશાળી સત્ય છે. એમાંના પછી પોતાનું વ્યક્તિત્વભૂલાઈ જાય. ત્યાં ગુરુ સામે એક પણ તત્ત્વને અવગણવું એટલે ભગવાનપર કદી જીભાજોડી-પ્રશ્નોત્તરી કરવાની રહે નહિ, શ્રદ્ધા જ ન રહી, ગણના જન રાખી, અવગણના ગુરુવચન તહત્તિ જ થાય. આપમતિ સ્વેચ્છાચાર કરી કહેવાય. પછી ભગવાનની અવગણના કર્યો રહે નહિ, ‘ગુરુની મતિ એ જ મારી મતિ, ગુરુને ભગવાનનું ધ્યાન કેવું