________________
યોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ રીતે? તોકે સમાપત્તિઆદિના પ્રકારથી. સમાપત્તિ ગુરુભકિત એટલે ગુરુની આરાધ્ય તરીકે સ્વીકાર એટલે ધ્યાનથી સ્પર્શના. ‘આદિ' શબ્દથી (૧) મનને લાગી ગયું હોય કે, આ જીવનમાં મારે નામકર્મના બંધનો વિપાક (૨) પરમાત્મભાવની તત્ત્વશ્રવણકરાવનાર ગુરુ સર્વેસર્વા આરાધ્ય છે, માટે પ્રાપ્તિની સુઘટિતતાનું ગ્રહણ છે. એનીજ વિશેષતા એમની સર્વ પ્રકારે આરાધના કરવાની; માત્ર મનમાં બતાવે છે. “નિર્વાણેકનિબન્ધન” અર્થાત્ મોક્ષનું લગાડીને બેસી ન રહે, કિન્તુ ગુરુને આરાધવા માંડે. અમોઘ (નિષ્ફળ જાય એવું) કારણ છે.
ગુરુને આરાધવા એટલે શું? વિવેચન ગુરુભક્તિનું એવું તે ક્યું મોટું ફળ જેમ આપણે માથે ઇષ્ટદેવ તરીકે અરિહંત છે કે એના તરફ દષ્ટિ રહેવાથી ગુરુભક્તિનો અખૂટ ભગવાનને ધર્યા, તે આરાધ્ય તરીકે આરાધવામાટે રસ રહે છે? એ ફળબતાવતાં અહીં કહે છે કે ગુરુ- ધર્યા છે, ને એમની વિવિધ રીતે યાવતુ આજ્ઞા ભક્તિના પ્રભાવથી પરમાત્મા તીર્થંકર ભગવાનનું પાલનથી આરાધના કરીએ છીએ. એમ ગુરુ માથે દર્શન કરવાનું એને ઈષ્ટ છે. કેવી રીતે ? તો કે ધર્યા તે આરાધ્ય તરીકે- આરાધવામાટે ધર્યા છે, સમાપત્યાદિભેદેન’ ‘સમાપત્તિ’ એ ધ્યાનથી તો એમની સર્વ પ્રકારે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સ્પર્શના છે. “આદિ' શબ્દથી તીર્થંકરનામકર્મનો ભક્તિ કરીએ. દ્રવ્યથી ભક્તિ અનુકૂળ આહારવિપાક તથા તીર્થંકરપણાના ભાવની પ્રાપ્તિની વસ્ત્રાદિથી થાય. ક્ષેત્રથી ભક્તિ હવા-ઉજાસ સુસંગતતાનું ગ્રહણ છે. બહુ પ્રાચીન પંચસૂત્ર’ આદિની દષ્ટિએ એમને અનુકૂળ સ્થાન આપવાથી શાસ્ત્રના ચોથા સૂત્રમાં ગુરુનિશ્રાની આરાધનાનું થાય. કાળથી ભક્તિ વંદન-વાચનાદિ એમને મહત્ત્વ બતાવતા કહ્યું છે કે
અનુકૂળ કાળ સાચવીને થાય. ટૂંકમાં સર્વ પ્રકારે ‘નમો વેવ પરમપુજનો" એમને અનુકૂળતા કરી આપીએ, એમના તન
આ ગુરુયોગની આરાધનાથી જ પરમગુરુ ઉપરાંત મનને પણ શાતા રહે એવી રીતે બોલીએ, પરમાત્માનો યોગ થાય છે. કહોકે, પરમાત્મા પાસે ચાલીએ, વર્તીએ, એમની શોભા વધે, યશ ફેલાય પહોંચવામાટે ગુરુયોગ જ દરવાજો છે. અહીં ‘જ’ એમને મહત્ત્વ મળે એવા પ્રયત્નમાં રહીએ. એમની કારથી વાત કરીને એ સૂચવ્યું, કે પરમગુરુ ઈચ્છા-અભિપ્રાય- હિતશિક્ષાને અનુસરીએ, પરમાત્માનો યોગથવા માટે ગુરુયોગની આરાધના આપણી સગવડ ભૂલી એમની સગવડ સાચવીએ. છોડીને બીજો કોઈ ઉપાય જ નથી. આ પંચસૂત્ર વગેરે વગેરે પ્રકારે ગુરુની આરાધના થાય. શાસ્ત્રપર આ જ યોગદષ્ટિગ્રંથકાર શ્રી હરિભદ્ર આ બધું એટલા માટે કરીએ, કે એ જે સૂરિજી મહારાજે વિવેચના લખી છે. એ જ આપણને કિંમતી સમ્યગુ બોધ આપે છે, એનું મહાપુરુષ અહીં આ ગ્રંથમાં લખે છે-ગુરુભક્તિના મહત્ત્વદુર્ગતિઓની અને ભવોની પરંપરા તોડવામાં પ્રભાવે તીર્થકર ભગવાનનું દર્શન થવાનું મહર્ષિઓને અને મોક્ષની નિકટતા કરવામાં છે. મોક્ષની નિકટતા ઈષ્ટ છે- અભિપ્રેત છે. દર્શન’ એટલે સાક્ષાત્કાર. એ રીતે કે અશુભ ભાવોનો હ્રાસ થતો આવે અને ગુરુભક્તિ આરાધો એટલે પરમાત્માનો સાક્ષાત્કાર શુભ ભાવો વધતા ચાલે. એ ગુરુથી અપાતા થાય.
સમ્યગુબોધથી નીપજે છે. આવા મહાન લાભને - જિનશાસનમાં ગુરુતત્ત્વનું બહુ મહત્ત્વ છે. અપાવનાર ગુરુની બધી રીતે આરાધના કરવામાં | એટલે ગુરુભક્તિનું ઊંચું સ્થાન છે. કચાશ શાની રખાય?