SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ 290 સ્વભાવનો અર્થ ટીકાર્ય : આ આત્માના સ્વભાવનો અર્થ છે સ્વ-ભાવ-સ્વનો ભાવ. પરમાર્થથી તો આત્માની પોતાની સત્તા૫-પોતાનું અસ્તિત્વ, આ જ ખરો ‘સ્વભાવ’ પદનો પદાર્થ છે. આમ છેવટે માત્ર પોતાના ભાવને- અસ્તિત્વને જ સૂચવતું, ખરેખર સ્વભાવરૂપ છે. પોતાનું પોતાનારૂપે હોવું – સ્વનું ‘સ્વ’રૂપે જ ભવન સ્વભાવ છે. કેમકે અન્યથા અતિપ્રસંગ આવે છે. શૂન્યતા કોઇનો સ્વભાવ ન હોઇ શકે, કારણકે સ્વભાવ પોતે પરમાર્થથી ભાવ (=સત્તા) સાપેક્ષ ચીજ છે. નૈરાત્મવાદીમત નિષેધ ટીકાર્ય : વર્તમાન ક્ષણને જ સત્ માનતા જે વાદીના મતે પૂર્વ- ઉત્તરની ક્ષણે અભૂતિ=ન હોવું એ જ આત્મભૂત છે, તે વાદીને આવતો દોષ બતાવે છે. અનન્તરક્ષણઅભૂતિ સાથે વર્તમાનભાવનો અવિરોધ હોવાના કારણે કાં તો આ વર્તમાન ક્ષણ નિત્ય જ રહેશે કેમકે અનન્તરક્ષણઅભૂતિ જેમ હંમેશા રહે છે, તેમ આ વર્તમાનક્ષણ પણ હંમેશા રહેશે. હવે બીજો પક્ષ બતાવે છે – જો અનન્તરક્ષણ અદ્ભૂતિ સાથે વર્તમાનક્ષણને વિરોધ માનશો, તો તે અસત્ત્વયુક્ત થવાથી અસત્ બનો. વિવેચન ક્ષણિવાદીઓ દરેક સ્વલક્ષણભૂત પદાર્થનો કે આત્માનો ઉત્તર ક્ષણમાં જ ધ્વંસ માને છે. એમની વ્યાખ્યા પ્રમાણે સ્વનો ઉત્તરક્ષણમાં અભાવ એ જ ધ્વંસ છે. સ્વનો ઉત્તરક્ષણમાં અભાવ એટલેકે પછીની ક્ષણમાંન હોવાપણું. આ જો‘અનંતરક્ષણે ન હોવું’ એસ્વલક્ષણના આત્મભૂત આત્માના સ્વભાવભૂત છે. અર્થાત્ તેઓના મતે આત્મા વર્તમાનક્ષણની પૂર્વની ક્ષણે અને ઉત્તરની ક્ષણે હોતો નથી. આત્માનો અભાવ હોય છે. વિચારવા જેવું એ છે કે સ્વલક્ષણમાં ‘ઉત્તરક્ષણે ન હોવું’ એ વાતને ‘વર્તમાનક્ષણે હોવું’ એ વાત સાથે અનન્તરક્ષાઽસ્મૃતિ:-પ્રાપશ્ચાત્મળયોમૃતિ-વિરોધ નથી. તેથી વર્તમાનક્ષણ શાશ્વત છે, તે આ રીતે- પ્રત્યેક ક્ષણે આત્માનો પૂર્વોત્તર ક્ષણમાં જેમ રિત્યર્થ:, આત્મમૂતે યસ્ય તુ-વર્તમાનસ્ય વાનિોવા, વિવેચન : આત્માનું આ નિજરૂપે હોવાપણું અનંત આત્મગુણોથી યુક્ત છે. તેથી એમ કહી શકાય, માત્ર પોતાના જ અનંતગુણોથી યુક્તરૂપે પોતાની હાજરી રહેવી–જરા પણ કર્મઆઢિકૃત ઔપાધિક ધર્મોથી મિશ્રિતરૂપે હોવું, અથવા સર્વથા ‘સ્વ’રૂપે પણ ન હોવું, આ બેમાંથી એક પણ રીતે ન હોવું, તે જ આત્માનો વાસ્તવિક સ્વભાવ છે. આમ કહેવાથી (૧) આત્મા પોતાના અનંતગુણ સાથે જ મોક્ષમાં રહે છે એ વાત અને (૨) આત્માનો સર્વથા અભાવ ન થવો એમ બે વાત સિદ્ધ થાય છે. આમ અનંત સંસારકાળના વિવિધ વિભાવો અને ઉપાધિઓથી દબાયેલો હોવા છતાં આ સ્વભાવ જ વાસ્તવિક હોવાથી અંતે એ જ સ્વભાવને જીવ પામે છે. આમ આવા પ્રકારના સ્વભાવને ન સ્વીકારીએ, તો નીચે જણાવશે તેમ અતિપ્રસંગ છે. નમેવા -- યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ तस्य दोषमाह-तया-अनन्तरक्षणाभूत्या अविरोधात् ારાદ્રર્તમાનમાવેન જિમિત્યા નિત્યોસૌ-વર્તમાનઃ સ્વાત, તદ્દાવા તમાવાવિતિ। પક્ષાન્તરમાદ-અસન્ વા-સવૈવહિતયા વિરોધેન તવ્યસ્તત્વાવિતિ।।૧૩।। આ જ વાત કરે છે – ગાથાર્થ : જે વાદીના મતે અહીં અનન્તરક્ષણે અભૂતિ જ આત્મભૂત છે, તો તે સાથે અવિરોધથી કાં તો એ નિત્ય જ રહેરો, અથવા તો હંમેશા અસત્ જ રહેશે. अनन्तरक्षणाभूतिरात्मभूतेह यस्य तु । તયાઽવિરોધાગ્નિત્યોમાં સ્વાવલદા નૈવ દિશા??શા
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy