________________
239
સુખ-દુખ દ્વોથી મુકત ભરોસે ફેક્ટરી ખોલી છે, તમે જશો, તો ફેક્ટરી બંધ સીતાને અસતી તરીકેનો મોટો અપજશ કરવી પડશે. માટે તમે વિચારો.
આવ્યો, છતાં રોવા નથી બેઠા, છોડવા આવેલા ડાઈરેક્ટરોની વાત સાંભળી મેનેજરે બીજી સેનાપતિને આશ્વાસન આપ્યું છે. કહે છે, આમાં કંપનીમાં જોડાવાનો વિચાર માંડવાળ કર્યો. પણ વાંક કોઈનો નહીં, મારા કર્મોનો, મારી વાસનાનો બન્યું એવું કે ૪/૬ મહીનામાં જ ડાઈરેક્ટરો સાથે છે. જો સાધ્વી થઇ ગઇ હોત, તો આનાથાત, સંસાર વાંધો પડ્યો. અંતે પોતાને રાજીનામું આપવું પડ્યું. માંડ્યો તો આ હાલત થઇ. આ હિસાબ હતો, તેથી ઘરે બેઠા રહેવાનો વારો આવ્યો. ઘરે બેઠા બેઠા સ્વસ્થ રહી શક્યા. બળાપો કાઢે રાખે છે.
જીવનમાં દુનિયામાં બનતા કોઈ પણ એમાં એક વખત એક માનસશાસ્ત્રી સાથે પ્રસંગની કે કોઈ પણ વસ્તુની અસર નહીં લેતા મુલાકાત થઈ. એણે માનસશાસ્ત્રીને કહ્યું – ઈશ્વરના શીખો. નાના પ્રસંગોમાં આકેળવતા જાવ, તો આ રાજમાં આ અંધેર? જે ફેકટરી માટે મેંલોહી-પાણી ગુણસિદ્ધથશે. આપણી મુશ્કેલી છે, કે જ્યાં નજર એક ક્ય, દોઢા પગારની ઓફર જતી કરી, એ જ પડે છે, કે જે કંઈ બને છે, તેમાં જીવતરત જ લેવાઈ ફેક્ટરીના ડાઇરેટરોએ મારી સાથે આ વ્યવહાર જાય છે. રાગ-દ્વેષ કરવા બેસી જાય છે. હૈયામાં કર્યો? મારે નોકરી ગુમાવવી પડી! માનસશાસ્ત્રીએ ઓછું-વતું લગાડી દે છે. આની હૈયાવરાળ સાંભળી. પછી કહ્યું- ભાઇ ! પણ યોગની આ દષ્ટિ પામેલો આ રીતે ઈશ્વરે તો તને ઘણું આપ્યું છે. અત્યાર સુધી પૈસા લેવાતો નથી. યોગની આ મજા છે, આ દિવ્યજીવન આપ્યા, હવે સર્વ કેળવવાની તક આપી. છે. દિવ્ય જીવનની આ ચાવીઓ છે. ભગવાનની આયા સામે જો. જો સત્ત્વનહીં હોય, (૧૪) વળી આગળ કહે છે, આને અભીષ્ટનો બૈર્ય નહીં રહે, તો તું કેવી રીતે ટકી શકે? માટે રોજ લાભ થાય, તમે કહેશો કે ઇષ્ટનો લાભ તો પુણ્યથી સવાર-સાંજ ભગવાન આગળપ્રાર્થના કર - એમાં થાય, એમાં યોગને શી લેવા દેવા? તો એનું ભગવાનની દયાનો આભાર માન, અને એ મળતી સમાધાન એ છે, કે યોગીના કાટલા બદલાઈ ગયા રહે એમ માંગ. એ ભાઇએ રોજ ભગવાનને પ્રાર્થના છે. ઇષ્ટ-અનિષ્ટના લેખા-જોખા ફરી ગયા છે. કરવાનું ચાલું કર્યું - હે ભગવાન! તું કેટલો બધો દુનિયા જેને ઇષ્ટ ગણે છે, તેને એ અનિષ્ટ ગણે છે. દયાળુ? કે મને સત્ત્વ કેળવવાની તક આપી! દુનિયા ઇન્દ્રિયોના પનારે પડી છે, તેથી ઇન્દ્રિયના
આ પૈર્ય છે. યોગની આ દષ્ટિમાં સદા ગમતા વિષયોને ઇષ્ટ ગણે છે. આ ઇન્દ્રિયોને ચિત્તપ્રસન્ન હોવાની વાત આવી. ચિત્ત આ રીતે કાબુમાં લેનારા છે. તેથી આ યોગીઓ ઇન્દ્રિયોના પ્રસન્ન રહે કે ગમે તે પ્રસંગ આવે, નભાવી નહીં અનુકૂળ વિષયોને અનિષ્ટ ગણે છે. દુન્યવી પદાર્થો લેવાનો પણ વધાવી લેવાનો! આઘેર્ય છે. નાટકરૂપ લાગે છે. જેનાથી આત્મહિત થાય, એ
(૧૩) આ ધેર્યવાળો જ સુખ-દુઃખ આદિ એનું ગમતું બને છે. ઇષ્ટ બને છે. દોથી લેવાતો નથી. અસરવાળો થતો નથી. આ યોગી જુએ છે, કે આત્માના હિતમાં શું ડઘાતો નથી. સુખમાં હરખાઈ જાય નહીં, ને છે? સંવર અને નિર્જરા. બોલવાની ખણજ ઉપડે, દુઃખમાં કરમાઇ જાય નહીં. જશમાં ઘેલો ન થાય, બોલીએ તો બધાને હસાવી શકીએ એમ પણ છે. ને અપજશમાં દીન નહીં થાય.
છતાં ત્યાં મૌન રાખે. આ સંલીનતા છે. સંવર છે.