________________
238
યોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ આત્મા પ્રભાવવાળો હોય છે. બે લડનારા આ આવે. સીતાએ વનવાસ દરમ્યાન કદી રામને આત્માની હાજરીથી શાંત થઈ જાય. દુઃખી- સંભળાવ્યું નથી, કે લો, તમને પરણ્યાને આ શોકાકુલ થયેલાઓ દુઃખ-શોક મુકી દે. વનવાસમળ્યો! અરે રામે કાઢી મુક્યા પછી બીજા
મણીભાઈ વકીલ યોગસાધનામાં સારા રાજાને ત્યાં પુત્રોને જન્મ આપવો પડ્યો, વગેરેથવા આગળવધેલા. એમની દીકરી લગ્નપછી બે વર્ષમાં છતાં ધેર્યગુમાવ્યું નહીં. પોતાના સમર્થ પુત્રોને પણ જ રાંડી. મણિભાઈ દીકરીના ઘરે ગયા. દીકરીના ક્યારેય રામવિરુદ્ધ એક શબ્દ પણ અજુગતો કહ્યો સાસુ-સસરા વગેરેને પણ ભેગા ર્યા. બધાની નથી. વચ્ચે દીકરીને વૈરાગ્યનો ઉપદેશ આપ્યો. ત્યારે આ આરાધના-સાધનામાં કેળવવાની વાત કોઇને આ અનુચિત ન લાગ્યું - બધાએ શાંતિથી છે. ધર્મ આપણને સોનેરી શિક્ષા આપે છે. જે સાંભળ્યું... દુઃખ-શોક હળવા થતાં અનુભવ્યા. આવ્યું. તે તારાકર્મથી આવ્યું છે. તેથી તારે સ્વીકારી આયોગનો પ્રભાવ છે. પોતે ઓછું બોલતા-ખપ લેવાનું. દેવાળિયા નહીં પણ શાહુકાર થાવ. દેવાળિયો પૂરતું જ બોલતા, તે પણ સારું જ બોલતા અને દેવું ચુક્વવામાં આનાકાની કરે, ગપચી જવાની મધ જેવું મધુર બોલતા... માટે પ્રભાવ પડ્યો. દાનત રાખે. શાહુકાર દૂધે ધોઈ ચુકવી આપે. પૂર્વે વર્ષોથી ધર્મ કરનારા ઘણાનો પ્રભાવ નથી પડતો. ઉધુ વેતર્યું હોય, તો કર્મફળતરીકે કwવગેરે આવે, કેમ વારુ? બસ એ જ કે આ રીતે યોગભાવિત ત્યારે શાહુકાર બની ચૂકવી આપવું જોઈએ. થયા નથી.
ધર્મ શિખવાડે છે, આવે અવસરે ભગવાન આ યોગીઓનો વ્યવહાર સૌમ્ય હોય અને સામે જો. સંગમે ભગવાન જેવાને છ- છ મહીના ચિત્ત (૧૨) ધૈર્યયુક્ત હોય.
રંજાડ્યા હતા. આ સામે મને કોણ કેટલું રંજાડે છે? વીતરાગ પ્રભુએ બતાવેલી બધી સાધના આમ ભગવાનસામે જોવાથી સ્વસ્થતા-પૈર્ય આવે. યોગરૂપ બની શકે. પ્રભુના બે મિનીટનાદર્શન પણ ધૈર્ય ન હોય, તો મન આર્તધ્યાન-રૌદ્રધ્યાનમાં યોગરૂપ બની શકે. નવકારવાળીનો જાપ પણ ખેંચાઈ જાય. પૈર્ય હોય, તો દરેક વિકટ પ્રસંગ પણ યોગરૂપ બની શકે. શરત એટલી કે ચિત્તધૈર્યપૂર્ણ સત્ત્વની કમાઈ કરવાના અવસર લાગે. હોવું જોઇએ. પૈર્ય એટલે? સત્ત. જે કંઈ પણ
ઘેર્યમાટેનો પ્રસંગ બને, વિહ્વળતા ન લાવવા દે તે સત્ત્વ. ઇન્દ્રિયના એક પરદેશી પુસ્તકમાં એક પ્રસંગ ટાંક્યો છે. આકર્ષક વિષયોમાં લલચાઈ ન જાય, એ સર્વો. એક કુશળ મેનેજરની કુશળતાપર કંપનીના
આપત્તિ આવ્ય, તૂટીન જાય એ પણ સત્ત્વ. ડાઈરેક્ટરોએ એક કંપની ખોલી. ફેફટરી ચાલુકરી. આ જ ધૈર્ય છે. રામ-સીતા, હરિશ્ચંદ્ર-તારામતી, બીજી કંપનીએ આ મેનેજરને ઓફર મુકી – આ નળ-દમયંતીને વનવાસ વગેરે આપત્તિઓ આવી. કંપનીમાં તમને ૮૦૦ ડોલર મળે છે, અમારે ત્યાં છતાં ધૈર્ય મુક્યું નહીં. રામ વનમાં ગયા, ત્યારે આવી જાવ, મહીને ૧૨૦૦ ડોલર વેતન આપશું. સીતાને સાથે આવવા કહ્યું નહોતું, છતાં સાથે ગયા. આ મેનેજરે ડાઈરેકટરોને વાત કરી. વનવાસને પણ ધૈર્યથી વધાવી લીધો. જે આવ્યું તે ડાઈરેક્ટરોએ કહ્યું - આ પગાર મેળવવાની તમારી નભાવી લેવું એમ નહીં, પણ વધાવી લેવું એ ધેર્ય લાયકાત છે જ. અમે એટલો પગાર આપી શકીએ છે. પછી એમાં દીનતા-આકુળતા-વ્યગ્રતા ન એમ નથી, એ તમે જાણો જ છો. અમે તમારા