SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ 231 ભગવાનના ભોગો પાપકારી નહીં વાદુન્યન, મનથ હિન તથા પ્રમાવિધાના દઝાડશે જ. શીતળતા નહીં આપે. અગ્નિ પ્રયોઝનું શુદ્ધધમમિોનિરાસTઈ, તસ્ય ચંદનમાંથી પ્રગટે, તો પણ બાળનારો જ, કેમકે પ્રમાવવીનત્વાયોત, મત્યન્તીનવઘતીર્થરાદ્રિ- અગ્નિનો સ્વભાવ જ બાળવાનો છે. એ જ પ્રમાણે ના પુળ્યસિદ્ધચાલીવાળમામનિશદ્ધિર્મ- વિષયોના ભોગવટા જીવને પાપદ્વારા બાળનારી સાવિત્તોપતિ સામાન્યત: Bત્તમદ-ચન્દ્ર- જાત છે, પછી ભલેને એ ધર્મમાંથી ઊભી થઈ હોય. નાસિપૂત તથા શૈત્યપ્રકૃતેઃ શિમિત્યદિત્યેવ તેથી ધર્મથી ભોગ મળ્યા માટે ભોગવવામાં વાંધો હુતાશન: તથાસ્વમાવત્વતાપ્રાય તેવું, નહત્ય નથી, એમ બચાવ કરવાનો કોઈ અવકાશ નથી. શ્ચિત સત્યમત્રામસંસ્કૃતાત્રાગડસિદ્ધાસન- ભોગજીવો માટે અનર્થકારી છે. ભોગોમળે ધર્મથી, તો (9) સિમેતલિતિ ૨૬મી પણ ભોગવો તો બંધાય પાપ. કારણકે ભોગપરધર્મભોગ તો સુંદર જ હશે,’ એવી પણ વશતા જીવને તેવા પ્રકારના પ્રમાદમાં પાડે છે. આશંકા દૂર કરવા કહે છે વિષયવગેરેને પ્રમાદ કહ્યા છે. તેથી વિષયભોગ ગાથાર્થ ધર્મથી પણ ઉદ્ભવતા ભોગ પ્રાયઃ પ્રમાદરૂપ છે. તેથી ધર્મથી મળેલા આ ભોગ પણ જીવોને અનર્થમાટે થાય છે. ચંદનથી પણ પ્રગટતો પ્રમાદદ્વારા અહિતકર બને છે. પૈસા અનીતિથી અગ્નિ અવશ્ય બાળે જ છે. નહીં, પુણ્યથી મળ્યા હોય, તો પણ તે જવાનો ભય ટીકાર્ય ધર્મથી પણ દેવલોકવગેરેમાં પ્રાસ વગેરે તો ઊભા કરાવે જ છે. પછી એના સંક્લેશ થતાં ભોગો પ્રાયઃ = બહુલતાથી જીવોના અનર્થ થાય એટલે દુર્ગાન દ્વારા દુર્ગતિ થાય. માટે આ માટે થાય છે, કેમકે તે તેવા પ્રકારનો પ્રમાદ કરાવે ભોગો કે પૈસા ધર્મથી મળ્યા હોવા છતાં ખુશીથી છે. અહીં પ્રાયઃ” શબ્દ શુદ્ધ ધર્મને લાવનારા ભોગવવાકે રાખવા જેવા નથી. ભોગની બાદબાકી માટે છે. અર્થાત્ શુદ્ધ ધર્મને અલબત્ત અહીં પ્રાયઃ' શબ્દપ્રયોગ છે. તેથી લાવનારો ભોગપ્રમાદકરાવતોન હોવાથી અનર્થરૂપ બધા ભોગો= વિષયો અનર્થકારી જ બને એવો બનતો નથી, કેમકે તે ભોગમાં પ્રમાદની બીજતા= એકાંત નિયમ સમજવો નહીં. ધર્મથી પ્રાપ્ત ભોગોથી કારણતા રહી નથી. કારણ કે અત્યંત નિરવઘ અનર્થ થાય, એ ઔત્સર્ગિકવચન છે, એકાંતિક તીર્થંકરાદિફળશુદ્ધિથી પુણ્યસિદ્ધિવગેરેમાં આગમ નહીં. કેમકે તીર્થકર જેવાને શુદ્ધધર્મથી પ્રાપ્ત થયેલા પ્રત્યે અભિનિવેશથી ધર્મસારચિત્તની ઉપપત્તિ ભોગો અનર્થકારી બન્યા નથી. શુદ્ધધર્મને ખેંચી સંભવે છે. સામાન્યથી દષ્ટાંત બતાવે છે- તેવા લાવનારા તે ભોગો અનર્થકારી બનતા નથી, કેમકે પ્રકારની શીતળતાના સ્વભાવવાળા ચંદનથી પણ તે પ્રમાદમાં કારણ બનતા નથી. અત્યંત નિષ્પાપ પ્રગટતો અગ્નિ તેવા સ્વભાવથી જ બાળે છે. અહીં તીર્થંકરાદિ ફળશુદ્ધિમાં કારણભૂત પુણ્યસિદ્ધિ પણ ‘પ્રાયઃ’ આમ જ થાય તેમ સમજવું, કારણ અત્યંત આગમ અભિનિવેશના કારણે ધર્મસાર કે સત્યમંત્રથી સંસ્કારાયેલો કો'ક અગ્નિન બાળે ચિત્તથી થતી દેખાય જ છે. અથવા એવા પુણ્યથી તેમ પણ સંભવે. આ વાત સકલલોકમાં પ્રસિદ્ધ ધર્મસારચિત્ત મળવું યુક્તિસંગત કરતું દેખાય છે. છે. ભગવાનના ભોગો પાપકારી નહીં વિવેચનઃ સ્વભાવથી શીતળગણાતાચંદનને ભગવાન જબરદસ્ત પુણ્યના સ્વામી છે, સળગાવી એમાંથી પ્રગટેલા અગ્નિને અડો, તો તે માતાના ગર્ભમાં આવે ત્યારથી જન્મઆદિ વખતે
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy