________________
ગરીબ-શ્રીમંત સાઢભાઈઓ
229
તાળા લગાવી દો. શેઠ કહે છે - આ લક્ષ્મીએ સમાચાર હતા, તે કાલે હેમખેમ પાછા આવશે, આપેલું સપનું છે. ફોક થવાનું નથી. તેથી ગમે ત્યાં એટલું જ નહીં, તમારી ધારણા કરતાં કંઈ ગુણી રાખીશું, કશું વળશે નહીં. ધરતીમાં દાટીશું, તો એ કમાણી કરીને આવશે. શેઠ કહે – આવવા દે ! એ ધૂળ થઈ જશે. તિજોરીમાં એ કાળોતરો સાપ થઈ બધું કાલે દાનમાં આપી દઇ અમે તો સંયમ • જશે! મને એમ લાગે છે, કે આ જ મર્દાનગીનો સ્વીકારીશું. અવસર છે, લક્ષ્મી આપણને લાત મારીને જાય, શેઠે જોઈ લીધું, જે લક્ષ્મીની પાછળ એમાં આપણી નાલેશી છે, એના કરતાં આપણે અલક્ષ્મી-દરિદ્રતા છે, તે લક્ષ્મીથી ખુશ શું થવાનું? જ કેમ લાત મારીને નકાઢીએ? લક્ષ્મીજીએ હજી જે લક્ષ્મીની સખી, બેનપણી ગરીબી હોય, તે સાત દિવસ આપ્યા છે ને! આપણે આજથી જ લક્ષ્મીને રાખવાથી નહીં, કાઢવાથી જ આનંદ દાન-ધરમ કરી એ જાય, તે પહેલા જ એને વિદાય થાય. કેમકે લક્ષ્મીની સાથે ગરીબી પણ જાય કરી દઈ આપણું ગૌરવ વધારી દઇએ.
છે અને આત્મા ખરો અમીર થાય છે. ગરીબી બધા સંમત થયા. શેઠ પાસે સાત પેઢી ચાલે એ લક્ષ્મીની સેક્રેટરી છે. અને લક્ષ્મીના નામે બધે એટલું ધન હતું. એમણે તો સવારથી જ દાન દેવાનું ગરીબીનું જ રાજ ચાલતું હોય છે. માટે લક્ષ્મીને શરુ કર્યું. લેનારો થાકે, દેનારો નહીં, એ રીતે ઘરના કાઢો, ગરીબી સ્વયં નિકળી જશે. બધાએ દેવા જ માંડ્યું. શેઠે તો આખા રાજ્યમાં ગરીબ-શ્રીમંત સાદુભાઈઓ ઢંઢેરો પીટાવડાવ્યો. “શેઠ દેવા બેઠા છે, જેને જે- એક નવાબ દિલનો અમીર હોવા છતાં જેટલું જોઇએ, તેટલું લઇ જજો...” ગામડે- બેગમના રૂપમાં લટ્ટુ થયેલો. બસ આખો દિવસ ગામડેથી લોકો આવવા માંડ્યા. શેઠે ભંડાર ખોલી બેગમપાસે પડ્યો રહે. રાજદરબારના કામકાજનો નાંખ્યા છે. હાથ જોડીને કહે છે. ભાઈ! લઈ જવાય, ભાર દિવાનપર નાંખી દીધો. દિવાન-પ્રજા બધા એટલું લઈ જાવ ! સાતમાં દિવસની રાત આવી, પરેશાન થઈ ગયા. દિવસોથી રાજાના દર્શન વિના ત્યાં સુધીમાં તિજોરી ખાલી કરી નાંખી. શેઠને હાશ બધા આકળા થયેલા. થઈ. હાશ, મર્દાનગી વાપરી, લક્ષ્મી ગઈ નહીં, પણ કોણ નવાબને દરબારમાં લાવે, પ્રજાને કાઢી મુકી. હવે કાલે સવારે ચારિત્ર લઈશું! રાતે દર્શન કરાવે? એક બુદ્ધિશાળીએ બીડું ઝડપ્યું. સુતા છે, ને લક્ષ્મી આવી સપનામાં અને કહે – ગરીબીના વાઘા સજી, એ નવાબના મહેલ પાસે શેઠ મારા! આપે આ શું કર્યું? શેઠ કહે – કેમ? તું ગયો. દરવાનને કહ્યું - નવાબને કહો, આપના જવાની હતી, તો મેતે પહેલા જ તને વિદાય આપી. સાઢુભાઈ આવ્યા છે. લક્ષ્મી દેવી કહે – અરે, તમે મને વિદાય નથી દરવાને નવાબને સમાચાર આપ્યા. નવાબે આપી, દાન નામની લોખંડી સાંકળે મને બાંધી બેગમને પૂછ્યું - તમારે કોઈ બેન છે? બેગમે ના દીધી છે. તમે ઉત્કૃષ્ટ દાન આપી, ઉત્કૃષ્ટ પુણ્ય પાડી. નવાબ વિચારે, તો પછી સાઢુભાઈ આવ્યો બાંધ્યું છે. તેનું ફળ આ ભવમાં જ મળે. તેથી હવે ક્યાંથી? ચોક્કસ કોઈક ગરબડ લાગે છે. આમ મારાથી નહીં જવાય. શેઠ કહે – પણ હવે છે શું? વિચારી દરવાનને કહ્યું - એ સાઢુભાઈને અંદર તિજોરીનાં તળિયા સાફ કરી નાંખ્યા છે. લક્ષ્મી મોકલો. એ આવ્યો. એના અત્યંત ગરીબી સૂચક કહે- ભલેને!પણ તમારા જેવહાણો ડૂબી ગયાના કપડા જોઇ નવાબ આભો બન્યો. એને પૂછ્યું -