SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ 228 યોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ ઇન્દ્રિયોનો પ્રત્યાહાર ર્યો છે. હવે તે બહારને બદલે દિનો મોવિસ્તરે નાનન્યાય, “નનુપદત્ય મૂતાનિ અંદર જોતી– વિચારતી થઈ છે. એ બાહ્ય મોગ: સંમતિ, મૂતોપયોતીન્દ્ર પામિતિ માવના” લોભામણા ભાવોને બદલે અંદરના ભગવાનના 188 સમવસરણ-ઉપદેશના વિચાર-ભાવોમાં લાગી ગાથાર્થ જેમ બુદ્ધિમાનોને અલક્ષ્મીસખી છે. આમ અંદરમાં ઠારેલી ઇન્દ્રિયો પછી કોઈ લક્ષ્મી આનંદદેનારી થતી નથી, તેમ લોકમાં જીવોને ઉત્પાત મચાવતી નથી, તેથી ધર્મબાધા પહોંચતી પાપસખા વિવિધ ભોગો આનંદ દેનારા થતાં નથી. નથી. આ શુદ્ધિ અને આ પ્રત્યાહાર થવામાં પણ ટીકાર્થઃ જેમ બુદ્ધિમાનપુરૂષોને અલક્ષ્મીકારણ છે ગ્રંથિભેદ. વિષયોમાં ઇન્દ્રિયોને દોડાવનાર સખી લક્ષ્મી=જે લક્ષ્મીના ઉપભોગમાં અલક્ષ્મી હતારાગ અને દ્વેષ. રાગ-દ્વેષ અંતરમાં આ સારું- =દરિદ્રતાનો ઉપભોગ પણ નિશ્ચિત છે. આમ આખોટું એમ હિસાબકરાવતા હતાં. રાગ-દ્વેષની ઉભયપરિભોગ છે, તેવી લક્ષ્મી (= દરિદ્રતાને આ ગાઢ ગાંઠ તોડી નાંખી, અર્થાત્ જીવે રાગ- લાવનારી સંપત્તિ) આનંદમાટે બનતી નથી તે જ શ્રેષને શત્રુ તરીકે ઓળખી લીધા. ઝેરરૂપ જાણી રીતે લોકમાં જીવોને જેમાં પાપનો અવિનાભાવ છે લીધા. જીવને ચીડ ચડી કે આ કેવી લત કે વાત = અવશ્ય હાજરી છે. (=જેથી અવશ્ય પાપબંધ વાતમાં આ સારું, આ નરસું! એમ પ્રમાણપત્રો છે.) તેવા વિવિધ ભોગો પણ આનંદદાયક બનતાં ફાર્થે જવાના! નથી. અહીં જીવોને હણ્યા વિના ભોગ સંભવતો એટલે હવે, જેવા અંતરમાં એવા રાગ-દ્વેષ નથી, અને જીવોને હણવાથી પાપ લાગે છે. આ ઉઠે અને સારું-નરસું કરવા જાય, કે તરત જીવને ભાવના છે. ખટકો લાગે. બસ આ છે ગ્રંથિભેદ. હવે એ વિવેચનઃ આજીવને બહારની અત્યારસુધી રાગદ્વેષને ઝેર માને છે. વેદ્યસંવેદ્યપદ પામીને ગમતીદરેક ચીજ પાપકરાવનાર, નરકે મોકલનાર સર્વાના કહેલા હિતા- હિતને યથાર્થ સમજતો થયો લાગે. એ દરેકમાં એને અંતે નાશ-ચીજનો, વિનાશ છે. તેથી જ દરેક વાતમાં શાસ્ત્રને-જિનાજ્ઞાને દુર્ગતિગમનદ્વારા સુખનો અને સત્યાનાશજીવનઆગળકરતો થયો હોવાથી શ્રુતપ્રધાન જીવનવાળો જીવના ગુણોનો દેખાય. બન્યો છે, આ પ્રકાશ એટલો બધો ઉજ્વળ બન્યો શેઠે લક્ષ્મીને કાઢી છે કે સતત આંતરખોજ-આંતરપરિશુદ્ધિ ચાલુ રહે શેઠને સ્વપ્નમાં લક્ષ્મીજીએ દર્શન આપ્યા. છે. અને આંતરજ્યોતિને જ મુખ્યભાવ મળતો રહે લક્ષ્મીજીએ કહ્યું - હું આ ઘરમાં ઘણા વખતથી છે. હવે બાહ્ય ભાવોને બદલે અંતરત્માની મમતા રહી છું, તેથી મમતાથી તમને ચેતવવા આવી છું, જાગી છે. આઠમે દિવસે તમારા ઘરમાંથી વિદાય લઈશ. ગરીબીથી જોડાયેલી લક્ષ્મીનકામી... લક્ષ્મીદેવી અલોપ થયા. નઇની નર્વથાનન્હાય થી તામ્ સવાર પડી. શેઠે શ્રાવિકા, પુત્રોવગેરેને ભેગા તથાણાપવાનો, તેહિ ગોવિર: શા કરી સપનાની વાત કરી. હવે આ લક્ષ્મી જવાની ર હિ-નૈવ, મનક્ષ્મી નર્ટ્સસ્તો - છે, તો સાવચેતીરૂપે ક્યા પગલા લેવા? તેની મયપરિમોન યથાનન્દાય-આનન્દાર્થ થીમ- વિચારણા માંડી. કોઈ પુત્ર કહે છે - લક્ષ્મીને વૃદ્ધિમતાં, તથા પીપષ નો વિનામાન, ધરતીમાં દાટી દો, કોઈ કહે છે, તિજોરીમાં ભરી
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy