________________
222
યોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ ગયા. આચાર્યદેવે કહ્યું – તારે આ બંગલાની માટે શુદ્ધ જ્ઞાનતરફ પ્રયત્નશીલ બનવાનું છે. જાહેરાત કરવી હતીને! તો એ જાહેરાત પણ થઈ અરીસા જેવા બનો. અરીસો સારા-નરસાનું જાય, ને તારાનાખેલા પૈસા નિષ્ફળ જાય, તેનો પ્રતિબિંબ પાડે, પણ પોતે કશી અસરનલે. એમ ઉપાય બતાવું? શેઠ કહે- બતાવો. આચાર્યદેવે બાહ્ય આવતાસારા-નરસા ભાવો માત્ર જોવાના. કહ્યું – આને દેરાસરમાં ફેરવી દે. તું નહીં બોલાવે, એમાં લેવાવાનું કેલેપાવાનું નહીં. સતત એમ થાય તો પણ બધા આવશે. શેઠે કહ્યું - બાપજી! આપ કે આ બાહ્ય ભાવ છે તુચ્છ છે, બસ મારો આત્મા રોકાઈ જાવ. પ્રતિષ્ઠા કરાવીને જાવ. હું ભગવાન જ તાત્ત્વિક છે. આમ વારંવાર ભાવવાથી પછી લઈ આવું છું.
બહારનો ભાવ આવે, તો પણ જરા લેવાવાનું થાય ખરેખર શેઠે ત્રણેયમાળમાં ભગવાન પધરાવી નહીં. અરુચિ કે મલકાવાનું થાય નહીં.. દીધા અને લોકોના ટોળેટોળા દર્શન માટે આવ્યા. શાસ્ત્રમાં સુબુદ્ધિમંત્રીનું દષ્ટાંત આવે છે.
બસ આ વાત છે, શેઠ પરકીયને સ્વકીય રાજાને ત્યાં બધા અધિકારીઓ સાથે ભોજનમાનવાની ભૂલમાં હતા. આચાર્ય ભગવંતના ટકોરે સમારંભ હતો. બધા એક એક ચીજનો સ્વાદ લેતા જાગી ગયા. આ અવિદ્યાનો પ્રભાવ છે કે જીવને જાય, ને અહો! શું સ્વાદ છે!વખાણતા જાય. પણ ભૂલાવે છે. પરકીયને સ્વકીય મનાવી એની સુબુદ્ધિ મંત્રી ચૂપ. જરા પણ વખાણ ર્યા વિના પળોજણમાં ભાડે છે કાયા પર છે, એ પોતાની ચૂપચાપ ભોજન કરી લીધું. રાજાએ પૂછ્યું- તમે માની સાચવે છે; ને આત્મા યાદ આવતો નથી. કેમ વાનગીઓ વખાણી નહીં? સુબુદ્ધિ મંત્રીએ બંગલા પર છે, અહિતર છે; એ ઊભા કરાવે છે ને કહ્યું – શું વખાણે? આ તો પુદ્ગળનો ખેલ છે. દેરાસર ખાતે ખરચકરાવતાં અટકાવે છે કે જે હિતકર પછી બધા ફરવા નીકળ્યા. વચ્ચે ગટર આવી.
ગંદા પાણીની ભયંકર દુર્ગધ. બધાએ નાકે ડૂચો પાંચમી દષ્ટિ પામેલો બાહ્યભાવોને તુચ્છ મારી નિંદા કરી. અરર ! કેવું ગંદુ પાણી? પણ માની માત્ર જ્યોતિર્મય શુદ્ધ આત્મસ્વરૂપને જ સુબુદ્ધિ મંત્રીએ નાકે ડૂચો પણ માર્યો નહીં કે નિંદા પરમ તત્ત્વ તરીકે સંવેદે છે. ‘એગો મે સાસઓ પણ કરી નહીં. સ્વસ્થ રહ્યા. હા, ભાવિત વ્યક્તિ અપ્પા બસ એક માત્ર શાશ્વત આત્મા જ મારો જ સ્વસ્થ રહી શકે. છે એની ધૂન મચે છે. અને શુદ્ધ જ્ઞાન-દર્શન આદિ ભરુચના અનુપચંદભાઈ એક સાધુના ગુણો જ પોતાના દેખાવાથી એની જ કમાણીમાં સ્વાથ્યની ખબર લેવા ગયા. સાધુમહારાજને તાવ દિલ લાગેલું રહે છે.
આવે. અનુપચંદ શેઠે સુદર્શન ચૂર્ણની ડબ્બી કાઢી પુગળના ખેલમાં પાવાનું નહીં કહ્યું – આ ફાકી જાવ. તાવ ઉતરી જશે. સાધુએ
અશુદ્ધ જ્ઞાન-દર્શન રાગ-દ્વેષથી ખરડાયેલા ચૂર્ણ હાથમાં લીધું તો ખરું.. પણ મોંમા જાય નહીં. હોવાથી વાત-વાતમાં રાગ-દ્વેષ કરાવે છે. ઉજળું અનુપચંદશેઠે કહ્યું – અરે સાહેબ! એમાં શું મંઝાવ કપડું દેખાયને હરખાય, મેલું કપડું દેખાયને સૂગ છો? આ તો પુદ્ગળના ખેલ છે. જુઓ હું કાકો ચડે.... ઇત્યાદિ થવામાં કારણ છે રાગ-દ્વેષ. મારું છું. એમ કહી ફાકી મારી ગયા. શાંતિથી વગર વસ્તુનો જ્ઞાન-બોધ થાય, પણ રાગ-દ્વેષ હોવાથી પાણીએ ઉતારી ગયા. સાધુતો સજજડ થઇ ગયા. એ સાથે ગમો-અણગમો પણ પ્રગટ થાય. આ છે ભાવિતતા.