SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠનું દષ્ટાંત 221 શેઠનું દષ્ટાંત પણ શેઠ એમ હારે એવાન હતા. પાછા ઉપરના એક શેઠે લાખો રૂા. ખર્ચો બંગલો બનાવ્યો. માળે લઈ ગયા. પાછું ફરશી, નકશી, શિલીંગ બંગલાને નમૂનેદાર બનાવવા અંગત પરિશ્રમ ભારે પુરાણ ચાલ્યું. પણ બાપજી મૌન. શેઠે બધું ઉઠાવેલો. પછી શેઠને થયું, આ બંગલો આખી બતાવ્યું, પણ આચાર્યભગવંતે હોંકારો પણ ભણ્યો દુનિયામાં પ્રસિદ્ધ થાય, તો ખય્યનો ફાયદો શો નહીં. શેઠને લાગ્યું હું તો કૂવાનો દેડકો ! બાપજી ?પણ પ્રસિદ્ધ કરવો કેવી રીતે? એ વખતે પોસ્ટર બધે ફરેલા. તેથી મારા જેવા તો ઘણાના બંગલા વગેરેનો જમાનો નહોતો. જોઈ લીધા હશે. પછી બોલે શું? પણ હા, મારા શેઠે વિચાર્યું, મોટા આચાર્યભગવંતને પગલા બંગલાનો દરવાજો બાપજીએ જોયો નથી. એ જોશે કરાવવાના નામે બોલાવું. આચાર્ય મહારાજ ગામ પછી તો બાપજી પણ મોંમા આંગળાનાંખી દેશે. ગામ ફરતા હોય ને મોટા મોટા શેઠ વગેરે મળવા આમ વિચારી શેઠે આચાર્યદેવને દરવાજો આવતા હોય. તેઓ આગળ જો આચાર્યદેવ મારા બતાવ્યો. અને કહે - બાપજી! જૂઓ તો ખરા બંગલાના વખાણ કરે, તો બંગલાને સારી નામના આની સૂક્ષ્મનકશીકામ! અરે મેંઆમાં ૨૫ હજાર મળી જાય. શેઠે આચાર્યભગવંતને વિનંતી કરી. નાંખી દીધા છે. બાપજી! આ ગરીબની ઝૂંપડીમાં પાવન પગલા ત્યારે આચાર્યભગવંતે મોં મલકાવ્યું. શેઠ કરો. ઘણી વિનંતી જોઈ આચાર્યભગવંત પધાર્યા. ખુશખુશ થઈ ઉછળીને કહેવા લાગ્યા - હું કહેતો ગોચરી-પાણી વગેરેનો ઔપચારિક વિવેક કરી હતોને, આવો દરવાજો તો ક્યાંય જોવા નહીં મળે! પછી આચાર્યભગવંતને બંગલો બતાવવા માંડ્યો. ત્યારે આચાર્યદેવે ખુલાસો કરતાં કહ્યું – અરે આ આપણો બંગલો! આ ફરશી ઈરાની છે, હું તારા દરવાજાનીવડાઇપર નહીં, તારી મૂર્નાઇપર આ નકશી કાનપુરની છે. આ થાંભલા આગ્રાના હસું છું. શેઠ ઝંખવાણા પડી ગયા. પૂછ્યું – મારી છે !! શેઠ ઉછળી ઉછળીને એક એકના વખાણ કઈ મૂર્ખાઈ? આચાર્યએ કહ્યું- તેં મને બંગલો કરે છે ! ને બાપજીને પૂછતો જાય છે - બાપજી ઘણા ઉત્સાહથી બતાવ્યો. તેથી મને લાગે છે કે કેવું લાગ્યું? તને આ બંગલો ઘણો ગમે છે. શેઠ કહે – હા! આ - આચાર્ય મહારાજને થયું - આ પાગલ થયો બંગલામાટે તો મેં રાત-દિવસ, પૈસો-ટકો જોયાં છે. હવે મોં મલકાવીશ, તો બચારો વધારે પાગલ નથી, તેથી ગમે જ ને! આચાર્યદેવે કહ્યું – માટે જ થશે, તેથી ગંભીર મોઢું રાખીને બધી વાતો કહું છું – તે આ દરવાજો બનાવી ગંભીર ભૂલ કરી સાંભળી. છે. જો આ દરવાજો જ બનાવ્યો ન હોત, તો તું શેઠને લાગ્યું, બાપજી બોલતાં નથી એથી કાયમમાટે અંદર રહી શક્ત, અને મરી ગયા પછી લાગે છે કે ગામોગામફરનારા બાપજીએ આનાથી પણ તને કોઈ બહાર કાઢી શક્તનહીં. આ દરવાજો પણ સારું જોયું લાગે છે. તેથી વધુ સારું બતાવવા બનાવીને તો તે જ તને મુશ્કેટા બાંધીને બહાર ઉપરના માળે લઈ ગયો. પાછું આગ્રા... કાનપુર... કાઢવાની સગવડબીજાઓને કરી આપી. પેલો શેઠ પુરાણ ચાલ્યું... પણ આચાર્ય મહારાજ ગંભીર. તો આ સાંભળી સજ્જડ થઈ ગયો. ટકોર લાગી સરસ!” બોલવામાં પણ અનુમોદના- અનુમતિનું ગઇ. બાપજીના પગ પકડી, કહે - બાપજી ! પાપ ચોટે. તેથી મૌન રહ્યા. જુલમ થઈ ગયો. આમાં તો લાખો રૂા. પાણી થઈ
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy