________________
220
યોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ રહે છે. બાકી બધું ઉપપ્લવ સમાન છે, કેમકે તે અનંત જ્ઞાન જ્યોતિર્મય છે. આ જ આત્મતત્ત્વ બધાનું સ્વરૂપ જ તેવું છે.
સારભૂત છે. એ પાછું સકલકર્મના હાસથી નિપજતું વિવેચનઃ આંતરિક કેવળજ્યોતિ જ પરતત્ત્વ- હોવાથીજ નિરાબાધ છે. અમૂર્ત હોવાથી કોઈ પણ રૂપ છે. જ્યોતિ= પ્રકાશ-જ્ઞાન. આત્મા જ્યોતિર્મય પ્રકારની ભૌતિક, કાર્મિક કે દેવિક પીડાઓ આને -કેવળ પ્રકાશમય છે. સિદ્ધોએ પોતાની જ્યોતિ સંભવતી નથી. પીડા અનુભવવા શરીર જોઇએ. નિર્મળ કરી દીધી છે, તેથી એમાં અનંતાનંતકાળના શરીર નથી, તો પીડાનો અનુભવ પણ નથી. તેથી અનંતાનંત જ્ઞાનપ્રકાશ ભર્યા છે. અનંતાનંતનું જ્ઞાન જ આ આત્મતત્ત્વ રોગ-વ્યાધિની પણ પીડા કરે છે. જ્ઞાનવિમલસૂરિકતસ્તવનમાં પંક્તિ છે- વિનાનું છે. આ શુદ્ધ થઈ ગયેલા આત્માને હવે અબળા સાથે નેહન જોક્યો, તે પણ ધન્ય કહાણી ફરીથી મેલા થવાનું રહ્યું નથી. સદાશુદ્ધ રહેશે. એકરસે બિહું પ્રીત થઇ તો, કીર્તિ કોડ ગવાણી... જગતના કોઈ પણ પીદ્ગલિક ભાવો એવા નથી, (નેમિનિરંજનનાથ હમારો, અંજનવર્ણ શરીર...) કે જે ચોકખું-શુદ્ધ ર્યા પછી કાયમમાટે ચોખું
શ્રી નેમિનાથ ભગવાને અબળા એવી શુદ્ધ જ રહે. એ તો ફરીથી બગડે. જ્યારે શુદ્ધ રાજિમતી સાથેનો નવભવનો સ્નેહસંબંધ તોડ્યો. આત્મતત્ત્વ જ એવું છે કે અનાદિકાલથી મલિન આ ભવમાં પણ સ્નેહ જોડવાનો પ્રસંગ આવ્યો, હોવા છતાં એકવાર તદ્દન નિર્મળ-શુદ્ધ કરી દો પછી ત્યારે રથ પાછોવાળી સંયમી થઇનેહસંબંધ જોડ્યો ક્યારેય મેલું થાય જ નહીં. કાયમમાટે શુદ્ધ જ રહે. નહીં. આ ભવ્ય પ્રસંગ ધન્ય બની ગયો. લોક મેલા થવું એ આત્મામાટે ઉપપ્લવ સમાન છે. વ્યવહારમાં નેહ તોડ્યો. હકીકતમાં તો રાજિમતીને ઉપદ્રવ-ઉપાધિ સમાન છે. પણ નિર્મળ થયેલા પણ દીક્ષા આપી, કેવળજ્ઞાન આપી, મોક્ષઘરે કેવળજ્યોતિરૂપ રહેલા આત્માને આઉપદ્રવનથી. મોકલી આપી પોતે પણ મોક્ષે ગયા. બંનેના માટે જ લોકમાં આ શ્રેષ્ઠ તત્ત્વરૂપ છે. બાકી તમામ નિર્મળ આત્મામાં કેવળજ્ઞાનની જ્યોત પ્રકાશી રહી બાહ્ય ભાવો આવા ન હોવાથી ઉપદ્રવ-ઉપાધિછે. બંનેને અનંત-અનંતકાળનું અનંતનું જ્ઞાન છે. ઉપપ્લવ સમાન જ છે. નાશવંત છે. તેથી જેમ બે અરીસા સામ સામે ગોઠવ્યા હોય, ને આમ સ્થિર અને સુંદર માત્ર આંતરિક એમાં પરસ્પરના અસંખ્ય પ્રતિબિંબ પડે. એમ જ્યોતિરૂપ શુદ્ધ આત્મતત્ત્વ જ છે, અને બાકીનું નેમનાથ ભગવાન પોતાના કેવળજ્ઞાનમાં રાજિમતીને બહારનું બધું ઝાંઝવાના નીર જેવું, સપના જેવું છે. જૂએ છે, એટલું જ નહીંરાજિમતીનાકેવળજ્ઞાનમાં તેથી ખરેખર તો આત્મજ્યોતિનું ધ્યાન ધરવા જેવું પોતાનું પ્રતિબિંબ પણ જૂએ છે. એ જ પ્રમાણે છે. ભગવાને જે જ્ઞાન આપ્યું છે તે આત્મસાત્ રાજિમતી અંગે પણ સમજવું. આમ બંને એક- કરવાનું છે. એનું પરિણમન કરવાનું છે, એ થાય, બીજાના આત્મસ્વરૂપને અનંત-અનંતરૂપે એકમેક તો આત્મતત્ત્વનું ધ્યાન આવે. અનંતજ્ઞાનમય જૂએ છે. આ છે એક રસે થયેલી પ્રીત.... અને તેથી આત્માને મોહ-અવિદ્યાએ પકડી લીધા છે. જેથી જ તેઓની આ પ્રીતની કીર્તિ કરોડો મુખે ગવાય આત્મા આજ્ઞાનપરિણમન અને આત્મધ્યાન છોડી
બાહ્યભાવમાં પડ્યો છે. અવિદ્યાનું કામ જ આ છે. આ જ્યોતિ નિરાબાધ છે પરકીયને સ્વકીય મનાવવું, નાશવંતને ટકાઉ ટૂંકમાં આ રીતે માત્ર નિર્મળ આત્મસ્વરૂપ મનાવવું, અપવિત્ર-અસુંદરને સુંદર મનાવવું.