________________
214
યોગદષ્ટિવ્યાખ્યાનો ભાગ-૩ અતિચાર લાગે, અને દર્શન ધૂંધળુ- અસ્થિર થઇ જેઓ ઊંચે ચઢ્યા છે, એવા સાધર્મિકોપ્રત્યે તો જાય, પણ તે કેવા? રત્નપર ઊડેલી ધૂળ જેવા, વાત્સલ્ય જોઇએ. તેથી ઉપબૃહણા અને સ્થિરીઝાપટો-ખંખેરોને ઊડી જાય એવા! રત્નપર ધૂળ કરણ સહજ બને. વળી પ્રભાવના પણ સમ્યકત્વને બાઝે, પણ દૂર કરતાં વાર ન લાગે. એમ ક્યારેક અજવાળે છે. અતિચારની ધૂળ લાગે, પણ તે નીકળતા વાર ન તપ-દાન વગેરે કોઈ પણ ક્રિયા-અનુષ્ઠાન લાગે, અને પાછું દર્શન ઝળહળતું થઇ જાય. હા, એવી રીતે કરવા જોઇએ કે જે જોઈને બીજાઓને શંકા-કાંક્ષા દોષોની ધૂળ વારંવાર ઊડતી રહે, તો પણ થાય, કે વાહ, શું ધર્મનો રંગ લાગ્યો છે? દર્શને સ્થિર ન રહે, અનિત્ય બને. ઉપરથી પડદો બીજાને ધર્મ પ્રત્યે, ધર્મક્રિયા- અનુષ્ઠાન પ્રત્યે દૂર થતાં આંખ ચોખી હોય, તો બરાબર દેખાય, અહોભાવ થાય, તો એનામાં ધર્મબીજ વવાય. આ પણ ઝાંખનો ઉપદ્રવ આવે તો જોવાનું ધુંધળુ થઈ જ છે ખરી પ્રભાવના. ખરી પ્રભાવના રૂ. પૈસાની જાય. અતિચારોની હાજરીમાં દર્શન અસ્પષ્ટ થાય નથી. એ તો માધ્યમ છે. ખરી પ્રભાવના છે ધર્મછે. એ જ રીતે ધૂળના કારણે રત્નની પ્રભા પણ બીજની. તમે યોગ્યરીતે ઔચિત્યપૂર્ણ થઈ ઝાંખી થાય, એ બને. તાત્પર્ય એ છે કે આંખમાં આચરેલો ધર્મ પ્રભાવનારૂપ બને. અને તો તમે ખામી અને રત્નપર ધૂળ આ બેના કારણે દર્શન- સભ્યત્વને ઉજાળ્યું ગણાય. જેમ-તેમ કરો અને બોધમાં તકલીફ ઊભી થાય. એમાં આંખમાં ખામી ઔચિત્ય પણ જાળવો નહીં, તો તમારી ક્રિયા જોઈ દીર્ઘકાલીન અસર ઊભી કરે. રત્નપર ધૂળ એ બીજાને તમારા ભેગો ધર્મપર પણ અભાવ જાગે. અલ્પકાલીન છે. એમ અતિતીવ્ર અતિચારો આ અભાવ એ બીજાને ધર્મબીજથી વંચિત કરે છે. લગાડવા એ આંખમાં ખામી ઊભી થવા જેવા છે, એમાં નિમિત્ત બનવાદ્વારા તમે સમ્યકત્વને મલિન જેથી ઉપાયોનો બોધ જોઇએ તેવો થતો નથી અને કરો છો. અને જેનું સમ્યકત્વ મેલું એની ઉપરની એથી દર્શનમાં અનિત્યતા ઊભી થાય છે. બધી જ સાધના મેલી. સમકિત ઉજવળ, તો
સામાન્યથી અતિચારો રત્નપર ધૂળ સમાન ઉપરનું બધુ ઉજવળ. માટે આરાધના પણ એવી છે, જે ક્ષણિક છે. દર્શન-પ્રકાશને થોડો ઝાંખો કરોકે સમ્યકત્વ ઉજવળ બને. અતિચાર ન લાગે. પાડે છે, પણ સર્વથા અટકાવતો નથી.
પ્રત્યાહાર' યોગાંગ પણ આનું રહસ્ય એ સમજવાનું છે કે આ નિત્યદર્શનાત્મક દષ્ટિમાં યોગાંગ છે સમ્યત્વને અતિચાર લાગે એવા શંકા-કાક્ષા વગેરે પ્રત્યાહાર. આ+હું ધાતુથી બનતા “આહાર’ દોષોથી દૂર રહેવું જોઈએ. ગુણીની પ્રશંસા શબ્દનો અહીં અર્થ છે ‘લઈ જવું.” ઇન્દ્રિયોને વિષય ઉપબૃહણા ન કરવી, એ પણ અતિચાર છે, તો તરફ લઇ જવી એ આહાર છે. એને વિષયોમાંથી ધર્મમાં ઢીલા પડેલાને શક્તિ હોવા છતાં સ્થિર કરવા પાછીવાળી આત્માભિમુખ-અંદરતરફ લઇ જવી, નહીં, તે પણ અતિચાર છે. સાધર્મિકપર હેત એ પ્રત્યાહાર છે. વાત્સલ્ય હોય, તો ઉપબૃહણા અને સ્થિરતા કર્તવ્ય ઇન્દ્રિયો બિલાડી જેવી છે. “વિષય’ નામનો સારી રીતે બનાવી શકાય.
ઉદર દેખાયો નથી, ને પકડવા દોડી નથી! આમ ધર્મના પાયામાં મૈત્રીભાવ છે. મૈત્રી એટલે વારંવાર વિષયો પકડવા દોડી જતી ઇન્દ્રિયોને સ્નેહ-પ્રેમ. તમામ જીવો પ્રત્યે સ્નેહ જોઇએ, તો વિષયોથીવાળવાની છે. આત્માભિમુખ બનાવવાની