________________
13
અતિચારથી બચો જ્યાં પણ સારું, મનગમતું ફાવતું, અનુકૂળદેખાય, માટે જ તો અનંતા ચારિત્ર લેવા છતાં ઠેકાણું ત્યાં કુછ નહીં લાગે. અનંતાનુબંધી કષાયોના પડ્યું નહીં. કેમકે દેવલોકના સુખ સારા માન્યા. ક્ષયોપશમથી આ ભાવ ઊભો થાય. અથવા એવા સમ્યગ્દર્શનને સારું માન્યું નહીં? દેવલોકના સુખ ભાવો જોતાં આ 'કુછ નહીં” સતત વિચારવાનું મળ્યાને એમાં પાગલ-પાગલ બની ગયા, પણ રાખીએ, તો અનંતાનુબંધી કષાયનો ક્ષયોપશમ એમાં કુછ નહીં એમ લાગ્યું નહીં. મહાપુરુષોએ ઉત્તમ થાય. આ ચાવીઓનહોય, તો તીર્થમાં જગ્યા સારી આરાધના કરી, એ આરાધનામાં જ સાર જોયો, પણ મળી ગઈ તે યાદ આવે છે, પણ જાત્રા સારી થઇ આરાધનાથી મળતા ઊંચા દેવતાઈ સુખમાં તો કુછ એ નથી ઊઠતું. સંવત્સરી પ્રતિક્રમણમાં જગ્યા નહીં જ રાખ્યું. તો આગળ વધી ગયા. અનુકૂળ મળી, તે ખુશી ઉપજાવે છે, પ્રતિક્રમણ ધન્ના-શાલિભદ્ર કેવી આરાધના કરી ! સારું થયું, હૈયાને સ્પર્શી ગયું, તે નથી ઊઠતું. શરીરનો કસ કાઢી નાંખ્યો. અરે શાલિભદ્રપર
ખરેખર, અનંતાનુબંધીના ઘરના રાગ-દ્વેષ અત્યંત વહાલ રાખતી સગી માતા ભદ્રા ગોચરી જીવને અટકાવે છે. આરાધનામાં ઢીલા પાડીનાંખે માટે આવેલા શાલિભદ્રને ઓળખી શક્યા નહીં. છે. બસ ત્યાં કુછ નહીં નો મંત્ર લગાવો, આત્મામાં આટલોકસ કાઢ્યો, તે ઓછો પડ્યો, તે ભગવાનને પાવર આવી જશે, આરાધનાનું જોમ આવી જશે, કહે છે – પ્રભુ! હજી આ શરીરમાં કસ છે, તો એ લાલચ, દીનતા દૂર થઈ જશે. સ્થિરાદષ્ટિમાં કસ કાઢી નાંખવા અનશન આદરવાની અને રત્નપ્રકાશ સમાન બોધ છે. આ સમ્યગ્રત્ન છે, ધગધગતા શિલાપર સંથારો કરવાની અનુજ્ઞા આપો! એના કિરણો મિથ્યામાર્ગ અને સંસારના આકર્ષક ઘરે ફૂલની શય્યા ખુંચતી હતી, હવે આરામથી સ્થાને અંધારામાં અટવાતા જીવને કુછ નહીંનો ધગધગતી શિલાપરલંબાવી દીધું. કેમવારું? કહો, પ્રકાશ ફેલાવી આપે છે.
ઇછાનિષ્ટના ગણિત બદલાઈ ગયા. શરીરને સારુ પ્રભુવીર વર્ધમાનકુમાર હતાં, ત્યારે હીરાના લાગે તેમાં કુછ નહીં, અને આત્માને સારું લાગે તેમાં હાર પહેરાવવા મનાવવા પડતા હતા, માનું મન ન જ સારું દેખાવા માંડ્યું.... અને પહોંચી ગયા દુભાય, એમાટે પહેરે; પણ અંદર તો માનતા જ કે અનુત્તર દેવલોકમાં. પણ તે સુખ પણ ગમે છે એમ આ કુછ નહીં. હા, મને સંસારશેરી વિસરી રે લોલ! નહીં. એમાં પણ કુછ નહીંની વૃત્તિ ઊભી જ છે. સંસારશેરીમાં બહુ ભટક્યા, હવે સંસારશેરી ભૂલાઈ આ ગણિત લાવો ! શરીરના, ઇન્દ્રિયના, જવી જોઇએ તો ઉત્કૃષ્ટદર્શન આવે. આ ન આવે મનના, કે લોકના ગણિત છોડો, આત્માના ગણિત
ત્યાં સુધી મોક્ષ ઘણો દૂર છે. આગમ અરિસામાં માંડો, ભગવાને બતાવેલા ગણિતને પકડો. તો જૂઓ, આત્માને-આત્માના ભાવને નિરખો. શું વેદસંવેદ્યપદ આવશે, સમ્યકત્વઝળહળરો, અને લાગે છે? સંસારની સારી ચીજ મળેને ગલીપચી યોગદષ્ટિ સ્થિર થશે. પાંચમી સ્થિરાયોગદષ્ટિ પ્રાપ્ત થાય. એ ખટકવાને બદલે લહુડા પહુડા બનાય છે? થશે, કે જેમાં નિત્ય દર્શન છે. સમ્યત્ત્વનો પ્રકાશ મેળવવાની તીવ્ર ઇચ્છા-ઝંખના-તડપ જાગે છે? કદી નાશ નહીં પામે. મળે છે ને આછો વાના થાય છે? ખુશી ખુશી
અતિચારથી બચો.... અનુભવાય છે? જો હા, તો માનજો, મોક્ષ દૂર છે. પ્રશ્ન પણ ક્યારેક અતિચાર તો લાગે ને? હજી સભ્યત્વ જામ્યું નથી.
સમાધાનઃ હા, પ્રમાદાદિના કારણે કદાચ