________________
212
ચોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ નહીં. આહતી પતિ રામપ્રત્યેની શ્રદ્ધા અને પ્રીતિ. હિતાહિતના સાચા વિવેક વિનાનો હતો. હવે એ દર્શન બદલાયું હિતાહિતના કેટલા બદલાયા અધુરા હોય કે પૂરા, એનાથી મને શો ફરક પડવાનો?
આશ્રદ્ધા અને પ્રેમવીતરાગ પ્રભુપર આપણે ગાંડપણના કાળના અધુરા હિસાબડહાપણના જગાવવાનો છે. એસ અર્થે સમર્થે... બસ મારા કાળમાં પતાવવાના ન હોય, છોડી દેવાના હોય. ભગવાને કહેલું જ સમર્થ-યુક્તિસંપન્ન-નિઃશંક- આ છે શ્રદ્ધા. પણ સત્ય છે, બાકી બધું અસમર્થ-યુક્તિહીન- પૂજ્ય આચાર્યદેવ ત્રિલોચન સૂરિ મહારાજ. અસત્ય છે. આ હૈયામાં ઊઠતું હોય, તો માનવું શરુઆતના વર્ષો હતા. મોટા-વડીલોના મેલાપડે કે શ્રદ્ધા સ્થિર થઈ.
ફાટેલા કપડા પોતે લઈ લે. પહેરે. માથે લગાડે, પછી લોકોની વાતોમાં લેવાઈ જાય નહીં. પણ કાપ કાઢે નહીં! એકવાર બીજા મહાત્મા એ રંગેલા ઘાસના આકર્ષણ ઊભા હોય, તો પણ કપડું લઇ કાપકાઢવાબેઠા - ત્યારે પૂજ્યત્રિલોચન ઝવેરી એમાં લોભાતો નથી, કેમકે પોતાની પાસે સૂરિ મહારાજ કહે – અરે, આ શું કરો છો? આમાં રહેલા હીરાને એ સમજે છે. આ જ પ્રમાણે લોકોના તો રતન ભરેલા છે. પૂજ્યોનાકપડામાંમેલનથી, મેણાં-ટોણા-મશ્કરી-ઠઠાઓમાં આવી જઇ આ ઔષધ છે, પસીનો નથી, બ્રહ્મચર્યના અમી માર્ગ છોડી દેવા જેવો એ ઢીલો-પોચો ન રહે. છાંટણા છે. આપડામાં તો તેઓની સાધનાના - ઇન્દ્રભૂતિ ગૌતમને પ્રભુ વિરે વેદપંક્તિને રત્નોપડેલા છે, એતો માથે મુકવાના હોય. ધોઈ લઈને જ સમાધાન આપ્યું, કે આત્મા છે અને નથી. નાંખવાના ન હોય. દ્રવ્યદૃષ્ટિથી છે, દેવરૂપે-મનુષ્યરૂપે એ જ આત્મા આ પૂજ્યો પ્રત્યેની શ્રદ્ધા બેઠી હતી. આ દૃષ્ટિ છે. પર્યાયદષ્ટિથીનથી દેવથયો, તેથી હવે મનુષ્ય- હતી. વેદ્યસંવેદ્યપદના ઇષ્ટાનિષ્ટના આકાટલા હતા. રૂપે-એ પર્યાયરૂપે નથી. ઉત્તરપર્યાય આવ્યો,
“કુછ નહીં મંત્ર પૂર્વપર્યાય ગયો-પ્રેત્યસંજ્ઞાનાસ્તિા ઉત્તર પર્યાય- આ રીતે જ્યાં સુધી ઇનિષ્ટના લેખા-જોખાં વખતે પૂર્વપર્યાય રહેતો નથી. બસ ગૌતમસ્વામીને ન બદલાય, ત્યાં સુધી સમ્યત્વ આવે નહીં. આ વાત બેસી ગઈ. ભગવાનની સર્વશતાપર શ્રદ્ધા લેખાફરે, તો પ્રથમ સમ્યત્વ આવે અને પછીચારિત્ર બેસી ગઈ. ભગવાન કહે તે જ તત્ત્વ, બાકી કુછ આવે. સમ્યકત્વનો મંત્ર છે, મિથ્યાદર્શનનું અને નહીં આ ભાવ સચોટ ઊભો થયો. તેથી વેદ, સંસારનું જે કંઈ સારું દેખાય, ત્યાં કુછ નહીં લાગે. બ્રાહ્મણપણું, ગૌરવ, બધું છોડી ભગવાનના એના દરેક ઉજળામાં મિથ્યાત્વનું મેલું દેખાય. બસ ચરણમાં બાળકબની બેસી ગયા. હા, તે વખતે એ બધે સ્થળે કુછ નહીં'નો મંત્રજાપ કરો, તો જ સંસારના ઘણા કામ અધુરા રહી ગયા હશેને? અરે એની ચુંગાલમાંથી નીકળાય, સમ્યત્વ મળે. યજ્ઞજ અધુરો મુકીને આવેલા. તો બધા કામ પૂરા બે સ્થળે કુછ નહીં ચાવી લગાડો. (૧) કરીને પછી આવું એવો વિચાર આવ્યો નહીં હોય? મિથ્યામાર્ગમાં-મિથ્યાત્વીઓના માર્ગમાં કુછ
ના. કેમ? તો કહો, દર્શન બદલાઈ ગયું, દષ્ટિ નહીં”. આનાથી મિથ્યાત્વમોહનીયનો ક્ષયોપશમ બદલાઈ ગઈ, હિતાહિતના કાટલા બદલાઈ ગયા. થાય. અથવા મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમથી સમજી ગયા, અત્યારસુધીનો બધો હિસાબ ઊધો ત્યાં-મિથ્યામાર્ગમાં અંદરથી જ કુછ નહીં” નો લગાવેલો હતો, મિથ્યાત્વના ઘરનો હતો, રણકો ઉઠે. (૨) સંસારનું – સંસારના વિષયોનું