________________
209
ઉત્તમ ધર્મ પાપસ્થાનોથી બચાવે છે
તેથી જ જેમ બીજા ધર્મવગેરેની ઉપર ઉપરની સંવેદ્યપદ પ્રાપ્ત થાય. સારી દેખાતીવાતોથીકે જૈનધર્મમાં દેખાતી અથવા આ છે ઉત્તમ ધર્મ. ચોથી દષ્ટિના પ્રસ્તુતીકલ્પેલી કેટલીક ખોટી વાતોથી શંકા-કાંક્ષા વગેરે કરણમાં પ્રાસંગિક ઘણી વાતો કહી. હવે પાંચમી કરવા અતિચારભૂત છે, તેમ બીજાના સારા કામને દષ્ટિ તરફ લઇ જાય છે. વખાણવા નહીં, એ પણ અતિચારરૂપ જ છે. (અહીં ગૌતમબુદ્ધ આદિને સર્વજ્ઞ તરીકે
માટે ઉપબૃહણાનો ગુણ કેળવવા જેવો છે. વર્ણવ્યા એશાસ્ત્રકાર પરમર્ષિનો અંગત અભિપ્રાય તેથી બીજાને પણ ધર્મનો ઉત્સાહટકે છે, વધે છે. હોય, તેવું લાગતું નથી. પરંતુ ચોથી દષ્ટિને આપણું સમ્યત્વપણટક-નિર્મળ થતું જાય. અને પામેલાની ભૂમિકા કેવી હોય અને તે કેવી મોટી વાત તો એ છે, કે ઉપબૃહણાની ટેવ રાખી વિચારધારા રાખે, તો વિકાસ પામીને આગળની હોય, તો પાપીની પણ નિંદા કરવાને બદલે એનામાં દષ્ટિઓ પામી શકે? તેનું તે દષ્ટિને લક્ષમાં રાખીને પણ સારું જોવાનું મન થાય. તથા દયા-અનુકંપા- નિરૂપણ કર્યું હોય, તેમ લાગે છે.) ભાવ ટકી રહે. અને પાપી પ્રત્યેના દ્વેષ-ગ્લાનિ ૩પસંજ્ઞા -- અરુચિથી બચવાનું થાય.
कृतमत्र प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमोऽधुना। ઉત્તમ ધર્મ પાપ સ્થાનોથી બચાવે છે તપુનઃ પતાવઘોષ્ટિTIધરૂા.
અહીં ઉત્તમ ધર્મની વાત છે, તે સમજવાની કૃd-પર્યાપ્ત માત્ર-વ્યતિરે પ્રસન, પ્રd વાત છે. પૈસા, પ્રાણને પરિવાર આ જન્મની ચીજ પ્રસ્તુમોડથુના-સાપ્રત, તપુન:- પ્રત પશ્ચિમ છે જ્યારે ધર્મ જનમ-જનમ સાથે જોડાયેલી ચીજ તવદ્યાછિ: સ્થિરહિયા વિંવિશિષ્ટત્યાદિછે. તેથી પૈસાવગેરે ખાતર ધર્મ છોડવાનું મન ન મહોદયા-નિર્વાણપરમત્તેત્યર્થ જરા થાય.
ઉપસંહાર કરતાં કહે છેધર્મ ઉત્તમ છે. જનમોજનમ સાથ આપે છે. ગાથાર્થ અહીં પ્રસંગથી સર્યું. હવે પ્રકૃતની તેથી શાના ખાતર શું છોડવાનું? વિચારી લો. પ્રસ્તાવના કરીએ છીએ તે પ્રસ્તુત છે મહોદયભૂત વંકચૂલે નિયમોખાતરયાવત છેવટે પ્રાણ જતાં ક્ય, પાંચમી યોગદષ્ટિ. તો છેક બારમા દેવલોક સુધી પહોંચી ગયા. ટીકાથે અહીં પ્રસંગથીસયું. હવે નિર્વાણરૂપ
ધર્મ ઉત્તમ છે, કેમકે તે ૧૮ પાપસ્થાનકોને પરમ-શ્રેષ્ઠફળ આપતી હોવાથી પરમમહોદયભૂત છોડાવી ૧૮ ધર્મસ્થાનકોમાં જોડે છે. હિંસાની સામે પ્રસ્તુત પાંચમી “સ્થિરા' નામની દષ્ટિની વાત અહિંસા, જૂઠની સામે સત્ય, એમ કોલની સામે કરીશું. ક્ષમા... માનની સામે નમ્રતા-વિનય... દુન્યવી વસ્તુઓ અને અધર્મના રાગની સામે વીતરાગનો અને વીતરાગભાષિત ધર્મનો રાગ લાવી આપે છે.
અઢાર પાપસ્થાનકો મોક્ષમાર્ગનો સંબંધ આત્મા સાથે થતો અટકાવવામાં આવી શિલા જેવા છે. પાપસ્થાનકો પ્રત્યે નફરત થાય, અને ધર્મ પ્રત્યે આકર્ષણ થાય, તો વેદ્યનું સંવેદ્ય ક્યુંકહેવાય. વેદ