________________
194
સત્યનું આગ્રહી-સત્યના પક્ષપાતવાળું ચિત્ત બીજા જે સત્ય કહે છે, તેને પોતે જાણી શક્યો ન હોવા છતાં વિવાદ કરી તોડી પાડવા પ્રયત્ન કરનાર સત્યના પક્ષપાતને ગુમાવતો હોવાથી નિર્મળ ચિત્તનો નાશ કરે છે. તેથી સર્વજ્ઞતા જેવી અતીન્દ્રિય બાબતો વિવાદ કરવા માટે નથી. અહીં પ્રશ્ન થાય,
यत्नेनानुमितोऽप्यर्थः, कुशलैरनुमातृभिः । अभियुक्ततरैरन्यैरन्यथैवोपपाद्यते ॥ १४५॥ यत्नेनानुमितोऽप्यर्थो ऽन्वयाद्यनुसारेण,
કે જે વાત અમને પ્રત્યક્ષ ન દેખાતી હોય, તે બધી શનૈનુમાતૃમિ:-અન્વયાવિશેઃ અભિયુતીવાત અમારે માની લેવાની ? તો જવાબ એ છે કે ચૈન્વયાવિજ્ઞોવ અન્યશૈવોપવાઘતે-તથાડસર્વજ્ઞતા જેવી વાતો સર્વજ્ઞ સિવાય બીજા કોને પ્રત્યક્ષ થવાની ? અર્થાત્ આપણા માટે પ્રત્યક્ષનો વિષય જ નથી.
જો પ્રત્યક્ષનો વિષય નથી, તો અમે અનુમાનથી નિર્ણય કરીશું ! એવું પણ વિચારવું યોગ્ય નથી.
न चानुमानविषय एषोऽर्थस्तत्त्वतो मतः । ન ચાતો નિશ્ચય: સભ્યાન્યત્રાઘ્યાહ્ન શ્રીધનઃ ।।૪૪ા
ન ચાનુમાનવિષયો-ન ૨ યુોિષઃ પોડર્થ: -સર્વજ્ઞવિશેષતક્ષળઃ તત્ત્વતો મતઃ:-પરમાર્થેનેટઃ (થૅન તૃષ્ટ:)/7ચાત:-અનુમાનાનિશ્ચય: સભ્યત્, અન્યત્રાવિ-સામાન્યાર્થે સહ શ્રીધન:-સભર્તૃહરિ:॥૪૪ા અતીન્દ્રિયાર્થી અનુમાનનો વિષય નથી ગાથાર્થ : આ અર્થ પરમાર્થથી તો અનુમાનનો વિષય પણ નથી. વળી, આ અનુમાનથી સમ્યક્ નિર્ણય થતો નથી. (આ બાબતમાં) ધીધને ( = ભર્તૃહરિએ) બીજે કહ્યું છે.
યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩
નિર્ણય કરાવવા સમર્થ બનતું નથી. અહીં ભર્તૃહરિએ કહેલી વાતની સાક્ષી આપે છે. મિાòત્યાહ-
ટીકાર્ય : સર્વજ્ઞતા અનુમાનનો વિષય નથી. અર્થાત્ સર્વજ્ઞતા છે કે નહીં ? તે કોઇ યુક્તિઓ દ્વારા વિચારવાની વસ્તુ નથી. તેથી પરમાર્થથી જોવા જાવ, તો સર્વજ્ઞતા અનુમાનગ્રાહ્ય પણ નથી. પ્રત્યક્ષથી જ્યાં હેતુ – હેતુમાન (હેતુ- સાધ્ય) નો સંબંધ જોવાયો નથી, તે અનુમાન માત્રયુક્તિઓના આધારે ટકે છે. પણ માત્ર યુક્તિઓપર થતું અનુમાન હકીકતમાં તો સામાન્ય અર્થોમાં પણ
સિધ્યાવિપ્રજારેળ॥૧૪॥ શું કહ્યું છે ? તે બતાવે છે – ગાથાર્થ : કુરાલ અનુમાતાઓદ્વારા યત્નપૂર્વક અનુમાન કરાયેલો પણ અર્થ વધુ અભિયુક્ત અન્યોવડે સાવ અન્યથારૂપે જ ઉપપન્ન કરાય છે.
ટીકાર્થ : અન્વય-વ્યતિરેકના કુશળ જ્ઞાતાઓ તર્કદ્વારા અન્વય-વ્યતિરેક સિદ્ધ કરી પ્રયત્નપૂર્વક એક પદાર્થ સિદ્ધ કરે છે. ત્યારે બીજી બાજુ અન્વય-વ્યતિરેકના વિષયમાં અને તર્ક લડાવવામાં વધુ કુશળ બીજા જ્ઞાતાઓ એ જ અનુમિત ( – અન્વય-વ્યતિરેકદ્વારા સિદ્ધ કરાયેલા પદાર્થ) ને અસિદ્ધ આદિદ્વારા સાવ જ અન્યથારૂપ સિદ્ધ કરી દેખાડે છે.
વિવેચન : પ્રસ્તુતમાં કોઇ અનુમાન કરે કે અમુક વ્યક્તિ સર્વજ્ઞ છે; કેમકે અતીન્દ્રિયજ્ઞાની છે. જે-જે અતીન્દ્રિય પદાર્થો કહી શકે છે, તેઓ તેઓ સર્વજ્ઞ છે. જેઓ સર્વજ્ઞ નથી તેઓ અતીન્દ્રિયાર્થને કહી શકતા પણ નથી. આમ અન્વય-વ્યતિરેક દ્વારા તર્ક લગાડી એક વ્યક્તિ સર્વજ્ઞતાની સિદ્ધિ કરે, ત્યારે બીજો તર્ક લગાડે, કે અતીન્દ્રિયાર્થજ્ઞાતૃત્વને સર્વજ્ઞતા સાથે કોઇ લેવા-દેવા નથી. અર્થાત્ જે અતીન્દ્રિયજ્ઞાની હોય, તે સર્વજ્ઞ જ હોય તેવો નિયમ નથી. સર્વજ્ઞતા વિના પણ અતીન્દ્રિયજ્ઞાન સંભવે છે કે જેનાદ્વારા અતીન્દ્રિયપદાર્થો કહી શકાય. આમ એકે તર્કથી સિદ્ધ કરેલી વાતને બીજો