________________
195
હેતુવાદથી અર્થનિર્ણય ન થાય તર્ક લડાવીને જ અસિદ્ધ કરી શકે છે. તર્ક સામે તર્ક સ્વસંવેદન પ્રત્યક્ષથી પણ આત્માનું અસ્તિત્વ લડાવવાથી ક્યારેય કોઇ પદાર્થ સિદ્ધ થતો નથી. જાણી શકાય છે. તેથી જ કહે છે
શરીર-ઈન્દ્રિય-મનનો રાજા આત્મા હેતુવાદથી અર્થનિર્ણય ન થાય
જ્યાં સુધી શરીરમાં આત્મા છે, ત્યાં સુધી अभ्युच्चयमाह
શરીરસાથે જે વ્યવહાર થાય છે, અને આત્મા ગયા જ્ઞાન દેતુવાન, પાથ યદ્યતિક્રિયા પછી શરીર સાથે જે વ્યવહાર થાય છે, તેમાં ફરક #ાત્રેનતાવતા પ્રશ્નઃ કૃત: પુનિશ્ચય: ૨૪૬ાા છે. જીવતા માણસને અગ્નિમાં પડતો અકટાવાય
જ્ઞાન્ હેતુવાન-અનુમાનવાવેન પતાથ છે, અને મરદાને આગ-ચિતાના અગ્નિપર યદ્યતિન્દ્રિયા:-સર્વજ્ઞાતિયઃ ત્નિનૈતાવતા પ્રા:- મુકવામાં આવે છે. तार्किकैः कृतः स्यात्तेषु निश्चयः-अवगम इति જીવતો માણસ કામકાજ કરે છે, અને મરડું ૨૪દ્દા
થયા પછી બધી ક્રિયાઓ અટકી જાય છે. આમ અભ્યશ્ચય બતાવે છે
શરીરથી, શરીરના અવયવોથી, આંખવગેરેથી ભિન્ન ગાથાર્થઃ જો હેતુવાદથી અતીન્દ્રિય પદાર્થો આત્મા સિદ્ધ થાય છે, કેમકે જે જોનારો છે, તે જ જાણી શકાતા હોત, તો પ્રાજ્ઞવડે આટલા કાલમાં સાંભળનારો છે. એમ ઘણી ઇન્દ્રિયોના કાર્યોને તેઓ અંગે નિશ્ચિય કરાઈ ચૂક્યો હોત. જાણનારો એક જ હોવાથી ઇન્દ્રિયભિન્ન આત્મા
ટીકાર્થ જો હેતુઓ અને તર્કો દ્વારા કરાતા સિદ્ધ થાય છે. અનુમાનોથી જ અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય થઈ મલાડની શિબિરમાં (સંવત ૨૦૨૩) એક શકતો હોત, અને જ્ઞાન થઈ શકતું હોત, તો આટલો યુવક આવેલો. એને મેં પૂછ્યું – દેરાસર દર્શનબધો સમય પસાર થઈ ગયો. અત્યાર સુધીમાં પૂજા કરવા જાય છે કે નહીં? એયુવકે કહ્યું- ગુરુદેવ! બધા જ પદાર્થોનો નિર્ણય થઈ ગયો હોત. અર્થાત્ દર્શન-પૂજા કરવાનું મન તો ઘણું થાય છે. પણ એક પણ અતીન્દ્રિય પદાર્થ અજ્ઞાત ન રહેત. પણ ત્યાં આંખ ભગવાનપર ચોંટવાના બદલે આવતીજગતમાં દેખાય છે કે અતીન્દ્રિયપદાર્થો અંગે અનેક જતી છોકરીઓ પરજયા કરે છે. તેથી પુણ્યને બદલે પ્રકારના મતભેદો પ્રવર્તી રહ્યા છે. આમહેતુવાદથી પાપ બાંધવાનું થાય છે. માટે નથી જતો. સર્વજ્ઞતા વગેરે સિદ્ધ થતા નથી. તેથી જ સર્વશતાને મેં કહ્યું - જો સાંભળ! હું તને એક પ્રયોગ શ્રદ્ધાનો વિષય બનાવવો જોઇએ.
બતાવું છું. આ પ્રયોગ એક યુરોપિયને ભારતના વિવેચનઃ સન્મતિમાં કહ્યું છે કે જગતના પ્રવાસે આવ્યા પછી ફરી પોતાના દેશમાં જઈ પદાર્થો બે પ્રકારે છે, કેટલાક આગમગમ્ય છે અને લખેલા પુસ્તકમાં બતાવ્યો છે. આ પુસ્તકનું નામ કેટલાક હેતુગમ્ય છે. એમાં આગમગમ્ય પદાર્થોને છે ‘અ સર્ચ ઓફ ડીવાઇન લાઇફ આ પુસ્તકમાં હેતુગમ્ય બતાવવામાં મિથ્યાત્વ લાગે છે. તો એ લેખકે લખ્યું છે કે ભારતમાં યોગીઓ પાસેથી હેતુગમ્ય પદાર્થોને માત્ર આગમગમ્ય ઠરાવવામાં મને જે દિવ્યજીવનની અનુભૂતિઓ થઈ તેના પણ મિથ્યાત્વ લાગે છે. જેમકે “આત્મા છે' એ સેમ્પલ્સ આ પુસ્તકમાં બતાવીશ. વાત કેમ માનો છો? જો એમ કહો, આગમ કહે છે મન-ઈન્દ્રિયોને કાબૂમાં રાખવાનો કીમિયો માટે, તો એ મિથ્યાત્વ છે, કેમકે હેતુથી-તર્કથી એમાં એણે એક પ્રયોગ લખ્યો છે. દરેક