________________
10
યોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ જાણવાનું આપણું સામર્થ્ય નથી. જ્યારે સર્વજ્ઞો સર્વજ્ઞપ્રતિક્ષેપઃ તલૅન્યાસક્રત તિ ૨૪ બધા અતીન્દ્રિયદર્શી છે. તેથી તેઓના વચનમાં અહીં દષ્ટાંત આપે છેઊંડા આશયો છુપાયેલા છે. આ આશયો - ગાથાર્થ : જેમ અંધ પુરુષો માટે ચંદ્રનો અભિપ્રાયો જાણવાની આપણામાં ત્રેવડ નથી. પ્રતિક્ષેપ કરવો કે તેમાં ભેદની પરિકલ્પના કરવી તેથી તેઓના અભિપ્રાયને જાણ્યા વિના તેઓની યોગ્ય નથી, તેમ અર્વાગ્દર્દીઓ માટે આ પણ વાતોનો વિરોધ કરવો તે મહાઅનર્થકારી બને છે. યોગ્ય નથી. સજજનો બીજાઓના અભિપ્રાયને જાણ્યા વિના ટીકાર્ય : જેમ ચક્ષુરહિત-અંધ પુરુષોમાટે એમનો વિરોધ કરતાં નથી, તો સર્વાનો વિરોધ તો નિશાનાથ= ચંદ્રનો પ્રતિક્ષેપ કરવો કે ચંદ્રમાં વાંકોક્યાંથી કરે? તેથી પહેલા અભિપ્રાય જાણો. કપિલે ચોરસવગેરે ભેદની કલ્પના કરવી નીતિથી જોતાં આત્મા નિત્ય કહ્યો, તો એ પાછળદ્રવ્યાસ્તિક- યોગ્ય નથી. તેમ છદ્મસ્થો માટે સર્વશનો પ્રતિક્ષેપ નયની અપેક્ષા છે, અને આમ કહેવાથી શ્રોતા કરવો કે સર્વજ્ઞમાં ભેદની કલ્પના કરવી યોગ્ય નથી. જીવોનું કલ્યાણ છે, એમ જોયું હશે. એ જ પ્રમાણે વિવેચનઃ આકાશમાં ચંદ્ર ઊગ્યો હોય, બુદ્ધવગેરેના વચનો અંગે સમજવું.
ત્યારે આંધળો માણસ એમ કહે કે “ચંદ્ર ઊગ્યો જ જો આમ અભિપ્રાય જાણી લેવામાં આવે, નથી! જો ઊગ્યો હોય, તો મને દેખાયને?’ તો તો તિરસ્કાર કરવાનું મન ન થાય. કેમકે જાણ્યા લોકોમાં હાસ્યાસ્પદ ઠરે છે. અંધપુરુષમાટે ચંદ્રનો વિના કરેલા આ વિરોધથી માત્ર સર્વજ્ઞનો વિરોધ વિરોધ કરવો યોગ્ય નથી. એ જ રીતે કદી ચંદ્રને ન નથી થતો, એમણે કહેલાતત્ત્વનો પણ વિરોધ થાય જોનારા અંધપુરુષો કદાચ એમ કહે, કે ભલે ભાઇ! છે. આમ ઉપદેશક અને તત્ત્વનો વિરોધ કરવાથી ચંદ્ર છે. પણ તે વાંકો છે, અથવા ચોરસ છે! મન દ્વેષયુક્ત બને છે. અને યોગદષ્ટિનો ગુણ છે ઇત્યાદિરૂપે ચંદ્રમાં ભેદની કલ્પના કરવા જાય, તો અદ્વેષ. આ અષનું તાત્પર્ય તો ત્યાં સુધી છે કે તે પણ અસંગત જ છે. તત્ત્વપર તો બ્રેષનહીં, પરંતુ તત્ત્વને નહીં માનનારા એ જ રીતે છદ્મસ્યો સર્વશનો વિરોધ કરે, તે પર પણ દ્વેષ નહીં. આટલી સહિષ્ણુતા જોઇએ. હાસ્યાસ્પદ છે. ઘણી પંડિત ગણાતી વ્યક્તિઓ તેથી જોઢેષભાવ આવ્યો, તો પહેલી દષ્ટિમાંથી પણ સર્વાનું ખંડન કરે છે, ત્રણકાળનું - અનંતકાળનું બાકાત થઈ જવાનું થાય. માટે શ્રેષકારક વિરોધ જ્ઞાન કોઈને થાય જ નહીં, એમ કહે છે. ત્યાજ્ય છે.
એમને પૂછો, કે વિશિષ્ટજ્ઞાનીને અનંતજ્ઞાન ચંદ્રના દષ્ટાંતથી છઘસ્થોમાટે સાવધાની ન થાય, તો કેટલું જ્ઞાન થાય? એ કહે, કે અમુક इहैव निदर्शनमाह--
કાળ જેટલું તો પ્રશ્ન છે કે તમે કેવી રીતે નિર્ણય નિશાનાથપ્રતિક્ષેપો, યથાસ્થાનામસફાડા કર્યો કે અમુક કાળ સુધીનું જ થાય, પહેલાનું કે ત રત્યશ, તથૈવાશાય ?૪ના પછીનું નહીં? વળી એટલા કાળનું થાય, તો તે
નિશાનાથપ્રતિક્ષેપ-વન્દ્રપ્રતિક્ષેપઃ યથાડ- પહેલાના-પછીના કાળનું કેમ ન થાય? આનો ચાનાં-રર્વિત્તાના, મફતો નીત્યા, તહે- જવાબ નથી. રિપશ-નિશાનાથમેરિકGશ વક્રવતુર- ખરેખર તો આ ખંડનવાદીઓ જ્ઞાનગુણને પ્રવાહિં, તથૈવાવશો -છસ્થાના” માં સમજ્યા નથી. જ્ઞાનગુણનું કાર્ય છે, શેયને જાણવાનું.