SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારી-મુકતદેવોની ભક્તિમાં ભેદ 147 સર્વજ્ઞવચન તેઓને કેવી રીતે મળ્યું? તે પ્રશ્ન રહે, વર્ણવી છે, તેનાથી પણ આ વાત એ જ પ્રમાણે તો તેનો જવાબ એ છે કે બધા જ દર્શનો ભગવાનની સ્થિત થાય છે. વાણીને પામી, એના આધારે જ પ્રગટ થયા છે. ટીકાર્ય જે ગ્રંથોમાં સારી રીતે અધ્યાત્મનું તેથી જ ‘જયાં સુયાણં પભવો દ્વારા જ્યારે ચિંતન કરવામાં આવ્યું છે, એ ગ્રંથોમાં આગળ વિરપ્રભુની સ્તુતિ થાય છે, ત્યારે તેમાં શ્રુતાનામ્ બતાવશે એ રીતે ચિત્ર-અચિત્રભેદથી લોકપાલઆ બહુવચન જૈનાગમ સિવાયના બીજા મુક્તાદિ દેવોનાં વિષયમાં જે રીતે ભક્તિ વર્ણવી આગમોનો પણ સમાવેશ કરે છે. તેથી તમામ છે, તે કારણથી પણ પ્રસ્તુત વાત આ જ પ્રમાણે આગમોનું (જેનેતર પણ) બીજ જિનવચન છે. છે, તેવો નિર્ણય થાય છે. તેથી જ પરદર્શનકારોએ પણ હિંસા ન કરવી, જૂઠું વિવેચનઃ “યોગ’ વિષયક ગ્રંથો ઘણા છે. ન બોલવું... વગેરે પાયાની વાતો સ્વીકારી છે અને પણ બધા કંઈ સારા નથી. રાજયોગ- હઠયોગ પ્રરૂપી છે. વગેરેની વાતો કરનારા શાસ્ત્રો પણ યોગશાસ્ત્રો તેથી જ તેઓમાં પણ વિષયવૈરાગ્ય, કષાય- ગણાય છે. તેથી અહીં ‘સ’ વિશેષણયુક્ત ઉપશમ અને દયાદિક ગુણો પણ દેખાય છે. તેથી યોગશાસ્ત્રોની વાત કરી છે. જે ગ્રંથોમાં મુખ્ય રીતે પરદર્શનમાં પણ જેઓ મિથ્યાભિનિવેશ વિનાના અને ઉચિત રીતે અધ્યાત્મની વિચારણાઓ કરી છે, તથા દુરાગ્રહ વિનાના છે, તેઓનામભેદે સર્વજ્ઞ હોય, એ સદ્યોગશાસ્ત્રો છે. એ યોગગ્રંથોમાં અને વીતરાગને સ્વીકારે છે. અને સ્વયં મુમુક્ષુ દેવભક્તિને અપેક્ષીને બે ભાગ બતાવ્યા છે. હોવાથી મોક્ષમાર્ગે આગળ વધવા પ્રયત્નશીલ છે. લોકપાળવગેરે જે સાંસારિક દેવો છે તેઓને હા, તેઓને આપણા જેવો સૂક્ષ્મ આચારનથી મળ્યો, અપેક્ષીને ભક્તિ વિવિધ પ્રકારની હોય છે. ચિત્ર છતાં તેઓ પોતાને મળેલા સદાચારના પાલનમાં હોય છે. અને જે વીતરાગદેવો છે તેઓની ભક્તિમાં તત્પર છે. તેથી એ બધા પણ અનુમોદનાપાત્ર છે, વિવિધતાનથી જોવા મળતી પણ એકરૂપતા જોવા ધૃણાપાત્ર નથી. આ જ સમ્યત્ત્વનું બીજ છે. મળે છે. અલગ-અલગ દર્શનોના યોગશાસ્ત્રોમાં સંસારી-મુકતદેવોની ભકિતમાં ભેદ આમ વીતરાગ-સર્વજ્ઞ માટે એક સરખી ભક્તિ शास्त्रगर्भमेवोपपत्त्यन्तरमाह જોવા મળે છે. આનાથી સિદ્ધ થાય છે કે જૂદાચિત્રાચિત્રવિમાન યજ્ઞપુવતિ જૂદા દર્શનોના સર્વજ્ઞોમાંનામાદિથી ભેદ હોવા છતાં ત્તિ: ઘોડાપુતતોડબેવભિરંસ્થિતા૨ના મૂળભૂત સર્વજ્ઞતત્ત્વ અંગે કોઇ તાત્ત્વિક ભેદનથી. ચિત્રાચિત્રવિમાન-વફ્ટમાળનોન યજ્ઞ કોણ કોની ભક્તિ કરે? देवेषु वर्णिता-लोकपालमुक्तादिषु भक्तिः सद्योग- अमुमेवार्थं स्पष्टयन्नाह - शास्त्रेषु-सौवाध्यात्मचिन्ताशास्त्रेषु, ततोऽपि कारणात् संसारिषु हि देवेषु भक्तिस्तत्कायगामिनाम्। एवमिदं स्थितं-प्रस्तुतमिति ॥११०॥ तदतीते पुनस्तत्त्वे तदतीतार्थयायिनाम् ॥१११॥ આ અંગે શાસ્ત્રને મુખ્ય કરી બીજી યુક્તિ સંસારિપુ હિ -તોષાતાહિg પરિણ:બતાવે છે सेवा, तत्कायगामिनां-संसारिदेवकायगामिनां, तदગાથાર્થ વળી, સદ્યોગશાસ્ત્રોમાં ચિત્ર- તત્તે પુન:-Rાતીતે તુ, તત્ત્વતતીતાર્થ ચિનઅચિત્રઆદિ વિભાગથી દેવોના વિષયમાં જે ભક્તિ સંસાતીતમાયાયિનાં કિનાં મઃિ ૨૨શા
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy