SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્યથી સર્વજ્ઞતાપ્રતિપત્તિ સર્વત્ર સમાન 143 વચનોમાં ઉતાર્યા છે. તેથી તેઓ વિશેષથી સર્વજ્ઞ વિચારી પોતાના ધર્મસ્થાપક ગુરુના વચનમુજબ કહેવાય. એમની વાણીને શ્રદ્ધાપૂર્વક આપણે જીવવા યથાશક્તિ પ્રયત્ન કરે છે. એ વ્યક્તિ સમજીએ છીએ, ત્યારે આપણે વિશેષથી નહીં, પોતાના ગુરુને સર્વજ્ઞ માની એમના વચન મુજબ તો સામાન્યથી સર્વજ્ઞ બનીએ છીએ. જીવવા પ્રયત્નશીલ છે, આ એનો મોટો ગુણ છે. આમ જેઓ અસર્વજ્ઞ દશામાં હોવા છતાં કેમકે અહીં તે સમર્પણભાવ-નમ્રતાભાવમાં છે, જેટલા અંશે જિનવાણીને સ્વીકારે છે, તેટલા અંશે અહંકારમાં નહીં. તેથી જ તે હિતની ખેવનામાં છે. સર્વજ્ઞતાની નજીક છે. શાની છે. તેથી તે સિદ્ધિદશા- વિવાદ વધારવાની પંચાતમાં નહીં. ભલે આવા મોક્ષના એટલા નજીક છે. પ્રકારની વ્યક્તિઓ જૂદા-જૂદાદર્શનમાં રહી હોય, સામાન્યથી સર્વજ્ઞતપ્રતિપત્તિ સર્વત્ર સમાન તો પણ તે બધા જ બુદ્ધિમાનપુરૂષોની દષ્ટિએ તમામચિતોડબેનનમ્યુતિ યgવદિા સમાન જ છે. તે બધાએ સામાન્યથી સર્વાનું જ નિવ્યજં તુન્યાવાલૌ તેનામેનૈવ થીમતાનુIઠ્ઠા શરણું પકડ્યું છે. અને સર્વજ્ઞનો સ્વીકાર પણ તમસ્લિામચિતોડવેનં-સર્વ, મ્યુતિક પોતાના આત્મહિતની શુભભાવનાથી જ કર્યો છે. પર્વ હિનશ્ચિત સર્વજ્ઞ, નિવ્યનં-ગૌવિત્યયોગે સર્વશતાના વિષયમાં સાચા-ખોટાનો નિર્ણય કરવા તHIક્તનપા તુન્યવી તેના સર્વજ્ઞપ્રતિ- જેટલી શક્તિ-જ્ઞાનક્ષમતાનહોવાથી એ વિષયમાં પત્તિનક્ષોન, થમત-અનુપદતવુદ્ધીનામિત્યર્થ. તેઓ નિર્દોષ છે. આમ તેઓ બધા ભલે દર્શનIઉદ્દા ધર્મની અપેક્ષાએ જૂદા-જૂદા દર્શનમાં હોય, તો ગાથાર્થ તેથી જે નિર્ચાજભાવે સામાન્યથી પણ સર્વાની પ્રતિપત્તિ-સ્વીકૃતિના વિષયમાં તો પણ આ સર્વજ્ઞને સ્વીકારે છે, બુદ્ધિમાનો માટે સમાન જ છે. તેથી એમાં એક બીજાને ઊચાએટલા અંશે તે તુલ્ય જ છે. નીચા માની સાચા-ખોટા માની અહંકારટીકાર્ય છે તેથી જે કોઇ અસર્વજ્ઞ-ધસ્થ તિરસ્કાર કરવા યોગ્ય નથી. ઔચિત્યયોગથી સર્વાના વચનનું પાલન કરવામાં અહીં ધીમતામ્અ નુપહતબુદ્ધીના” એમ તત્પર બની એ રીતે સામાન્યથી આ સર્વજ્ઞને કહ્યું. જેની બુદ્ધિ પક્ષપાતથી, મારા-તારાના સ્વીકારે છે, અનુપહિતબુદ્ધિવાળા ધીમંતપુરુષો એ ભેદભાવથી, દષ્ટિરાગ-પૂર્વગ્રહજન્ય વાદ - છાસ્થને સર્વાની પ્રતિપત્તિના વિષયમાં તુલ્ય જ વિવાદના વમળથી મુક્ત છે – હણાયેલી નથી, તે ગણે છે. જ ખરા બુદ્ધિમાન છે, એ આશય છે. અને આવા વિવેચનઃ પોત-પોતાના દર્શન-સિદ્ધાંતમાં બુદ્ધિમાનો જ સ્વ-પર દર્શનનો ભેદ પડ્યા વિના રહેલી જે વ્યક્તિ સર્વજ્ઞના વિષયમાં ‘મારાદર્શનના બધાને સર્વશના સ્વીકારના વિષયમાં સમાન માની સર્વજ્ઞ સાચા, બીજાના ખોટા” એવા સાચા- શકે. ૧૦૬ાા ખોટાના વિશેષ દર્શન કરવાનાભેદ પાડવાના પ્રમુખેવાળું નિદર્શનાર્મદપ્રયત્નથી દૂર રહી, ‘મારે મારી અવસ્થાઆદિની વૈવસ્થવૃત્તેિર્વદવોડમિશ્રિતા: ઉચિતતાને ધ્યાનમાં લઈયમ-અહિંસાદિનું પાલન તૂરાસન્નડિજિ તમૃત્ય: સર્વ વ તે ૨૦ણા કરવું જોઇએ, કેમકે મારા ધર્મગુરુએ પોતાના વર્ચસ્થ વૃત્તેિ - વિદિક્ષતી, જ્ઞાનમાં જોઇ આજ મારા હિતમાટે કહ્યું છે.’ આમ વદવોડમિશ્રિતા-પુમલો, તૂરાસન્નરિમેન્ટેડ
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy