________________
138
યોગદષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩ અંગે માર્ગદર્શન મળે છે. પછી બુદ્ધિથી તર્ક લગાવી અનુમાનોની સચોટતાનો નિર્ણય થાય છે અરિહંતે એ પદાર્થોને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવાથી આગમે બતાવેલા અનુષ્ઠાનોને આદરવાથી. આવા આવા જે કહ્યું છે, એ માત્ર બાબા વાક્ય પ્રમાણે કરીને ચિંતનોથી જિનશાસનના અનુષ્ઠાનો પ્રત્યે પરમ સ્વીકારી લેવું પડે એમ નહીં, પણ તર્કથી પણ સિદ્ધ આદર અને અત્યંત અહોભાવ ઊભો થાય છે. આ થાય છે; એમ ખાતરી થવાથી શ્રદ્ધા દઢ થાય છે. આદર- અહોભાવપૂર્વક આરાધના કરવી એ આમ પ્રજ્ઞાને આગમથી ભાવિત કરી, અનુમાન- યોગાભ્યાસરસ છે. આજરૂરી છે ખાસ તો આગમાર્થ તર્કથી દઢ કરવી જોઇએ. સંશોધિત કરવી જોઇએ. અને એનું સમર્થન કરનાર અનુમાન પર ખરી શ્રદ્ધા
અનુમાન પછી યોગાભ્યાસરસ જરૂરી તે પ્રગટ કરવા અને સ્થિર કરવા. સામાયિક નહીં પછી યોગાભ્યાસરસથી સંવર્ધિત કરવી જોઇએ. કરનારાઓ જગતના તમામ પાપવ્યાપારો સાથે આગમે પ્રતિક્રમણ, ચૈત્યવંદન, બાર ભાવનાઓનું સંબંધિત રહેવાદ્વારા તે બધા કર્મોથી બંધાય છે, ભાવન, દાન-શીલાદિ ચાર ધર્મો, આ બધા જ્યારે સામાયિકમાં રહેનારો એ બધા પાપોથી બચે કર્તવ્યતરીકે- વિહિતતરીકે સ્થાપ્યા છે. એમાં છે અને સમતા- સ્વસ્થતા-શુભભાવ વગેરેની અનુષ્ઠાન-સતત પ્રવૃત્ત રહેવું એ યોગાભ્યાસ છે. અપૂર્વ કમાણી કરે છે, આ બધી વાત આગમથી રસ અર્થાત્ ઇચ્છા. વારંવાર મોક્ષદાયક કર્તવ્યો જાણી અને તર્કથી સિદ્ધ પણ કરી. પણ પછી શું? (Eયોગ)માં પ્રવૃત્ત રહેવું- આચરતા રહેવું તે આ પછી પોતે સામાયિક અનુષ્ઠાન ન કરે તો યોગાભ્યાસ. અને પ્રવૃત્તિકાળની જેમ જાણકારીકે તર્કથી સિદ્ધિનોફાયદો શો? સમ્યક્તી અપ્રવૃત્તિકાળમાં પણ સતત તે જ કરતા રહેવાની દેવો અવિરતિના તીવ્ર ઉદયના કારણે સામાયિકના ઇચ્છા રહ્યા કરે એ યોગાભ્યાસરસ છે. તે-તે લાભવગેરે જાણ્યા પછી પણ સામાયિક ન જ કરી અનુષ્ઠાન કરતી વખતે તીવ્ર અહોભાવ ઉછળતો શકે, તેમાં તો તેઓની ભવસ્થિતિવગેરે કારણ છે. હોય. જિનશાસનના મને મળેલા આ એક-એક પણ જેને મનુષ્યભવરૂપે ભવસ્થિતિ અનુકૂળ છે, અનુષ્ઠાન અત્યંત પવિત્ર છે, આ અનુષ્ઠાનો મારા ઔદારિક સ્વસ્થ શરીરરૂપે શરીરસ્થિતિ પણ આત્માને લાગેલાકર્મ-કષાય-વિષયોના કચરાને અનુકૂળ છે, પૂરતા પ્રમાણમાં પૈસાવગેરે હોવાથી દૂર કરી નાંખે છે, કુમતિ- દુર્ગુણો અને દુષ્ટવૃત્તિઓને આર્થિકસ્થિતિ પણ અનુકૂળ છે, ઘર વગેરેની દૂર કરી નાંખે છે. એટલું જ નહીં, સ્વચ્છ થયેલા દિવસો કે મહિનાઓ સુધી એકાદ કલાક પણ ન આત્મઘરમાં અનંત ગુણોનો નિવાસ કરાવી આપે કાઢી શકાય તેવી કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ ન છે. માનવભવનું મુખ્ય લક્ષ્ય છે દોષોનો નિકાલ હોવારૂપે કૌટુંબિક સ્થિતિ પણ અનુકૂળ છે, પોતે અને ગુણોનો વિકાસ. આ લક્ષ્યની સિદ્ધિ- આગમવચનને જાણે છે અને તર્કથી સમજે પણ સફળતામાં કારણ બને છે પ્રભુએ બતાવેલા છે, તેથી જ્ઞાન-દર્શન દષ્ટિએ પણ સ્થિતિ બરાબર અનુષ્ઠાનો. માનવભવ મળ્યો છે સંજ્ઞાથી ઘડાયેલી છે, અને છતાં જો લોભ-પ્રમાદ-આળસ આદિ બુદ્ધિની માવજત કરી એને પ્રજ્ઞાના રસ્તે ઘડવા કારણસર જ સામાયિકનકરે, તો તેનાં જ્ઞાનકે તર્ક માટે. આ કાર્ય કરવાનું કામ કરે છે મારા જિનજીએ શું કામના? પોતે નિર્દભ હોય, તો પણ લોકો તેને બતાવેલા અનુષ્ઠાનોનું સેવન. આગમવચનની દંભી ગણવાના. આગમકે અનુમાન આચરણમાં યથાર્થતાની ખાતરી, અને તેના આધારે કરેલા આવે, તો જ ચરિતાર્થ થાય છે. અનુભૂતિના સ્તરે