________________
યોગદષ્ટિવ્યાખ્યાનો ભાગ-૩ એ નક્કી થઈ ગયું. અભય-શાતાનું દાન કરો, તો “જ્ઞાન સમું કોઈ ધન નહિ એ મળવાનું નક્કી થઈ ગયું. એમ જો જ્ઞાનનું દાન સમતા સમું નહિ સુખ.” કરો તો બીજા ભવે જ્ઞાન મળવાનું અને તેથી માનવ જ્ઞાન આવે તો અજ્ઞાન જાય. અજ્ઞાન એ બનવાનું નક્કી થયું. કેમકે જ્ઞાનદાતા કાંઈ કૂતરાના આધાર છે. અજ્ઞાનના આધારે જ કષાયો મહાલે ભવમાં જ્ઞાન ન પામે. હજી મોટરનું દાન કર્યું હોય, છે. આધાર ગયો, આશ્રિતોના પાવર ઉતરી જાય. તો વિલાયતની રાણીના કૂતરા થઈને પણ મોટરમાં અજ્ઞાન એસેનાપતિ છે, કામ, ક્રોધાદિકષાયો અને બેસવાનું મળી શકે. એટલે મોટરના દાનના બદલા હિંસાદિ દુષ્કૃત્યોની વૃત્તિઓ એ સૈનિકો છે. માટે મનુષ્ય જ ભવ જોઈએ એવું નહિ, પણ સેનાપતિ મરે તો સૈનિકો ભાગી જાય. જ્ઞાનદાનનો બદલો મળવાનું નક્કી થવાના લીધે કવિ વીરવિજયજી મહારાજે જ્ઞાનને બદલે મનુષ્યભવ નક્કી થઈ જાય. કહો શાનદાન એ જ્ઞાનયુક્ત મનને લઈને આ વાત કરી છે, કેમનુષ્યભવનું રીઝર્વેશન છે. કેવી અદ્ભુત દલીલ! મહાવીર ભગવાન સામે જે અજ્ઞાનયુક્ત મન મોટા પંડિત પણ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. સેનાપતિ કામ-ક્રોધ, મદ-માયા, રાગ-દ્વેષ, મનુષ્ય જનમની કિંમત હોય, તો જ્ઞાનથી છે. જ્ઞાન રતિ-અરતિ, વગેરે મોહના સુભટોને લઈને લડવા એ જગતનો દીવો છે. જ્ઞાનથી જગતના પદાર્થો આવ્યો હતો, પ્રભુએ મનરૂપી સેનાપતિને ફોડ્યો પ્રકાશિત થાય, પ્રગટ થાય. નરકાદિ દુર્ગતિના માર્ગ, એને જ્ઞાનયુક્ત બનાવી પોતાના પક્ષમાં લઈ લીધો, સ્વર્ગાદિ સદ્ગતિના માર્ગ અને પરમગતિ મોક્ષના હવે સેનાને દોરવનાર પાણી ચડાવનાર જવાથી માર્ગ જ્ઞાનથી સાફ જણાઈ આવે. જ્ઞાન એ તો સેનાનો પાવર શો રહે? કષાયોના પાવર અજ્ઞાન જીવનનું અણમોલધન છે. દુન્યવી ધનથી દુનિયાની ઉપર, અજ્ઞાની મન ઉપર નભે છે. મન ફરી ગયું, બાદશાહી ભોગવી શકાય. પરંતુ તે તુચ્છ છે, ચંચળ જ્ઞાન સમૃદ્ધ બની ગયું. કષાયોવગેરે સુભટોના છે, પરાધીન છે, બીજા અનેકની અપેક્ષાઓ પર પાવર ઉતરી ગયા, એટલે જાય ભાગ્યા. કવિએ જીવવું પડે. ત્યારે આંતર-ધન જ્ઞાનથી આત્માની પૂજામાં કહ્યું – બાદશાહી ભોગવવા મળે. કહ્યું ને જ્ઞાનસારમાં, - “તસ રક્ષક શિર મન પલટાયો, પરસ્વતંતોન્મથ મૂનાથા ન્યૂનત્તેક્ષિT: મોહ તે ભાગ્યો જાય, લલના.” स्वस्वत्वसुखपूर्णस्य न्यूनता न हरेरपि। વીરપ્રભુએ તે સેનાના શિરે રહેલા રક્ષક
પરધનના ઢગલાથી ઉન્માદવાળા રાજાઓ સેનાપતિ મનને પલટાવી દીધું, પોતાના પક્ષમાં લઈ પણ સ્વસ્થ નથી, કેમકે એ ન્યૂનતા-ઓછાશને લીધું. એટલે મોહ-મોહની ફોજ ભાગી ગઈ, અને જોનારા હોય છે. ગમે તેટલું મળ્યું, તો ય તે ઓછું પછી ત્યાં પ્રભુ વીતરાગબની ગયા, વીતરાગબની લાગે , અને વધારેનીકાંક્ષા રહે એ, વ્યાકુળતા- સર્વજ્ઞ બની ગયા. અસ્વસ્થતા છે.
આ વાત છે, – જ્ઞાન એ માનવભવની ત્યારે જ્ઞાનથી પોતાના આત્માની સંપત્તિ સ્પેશિયલ કમાઈ છે. માટે જ્ઞાન ખૂબ મેળવો, નિર્લોભતા, સમતા, સ્વસ્થતાના સુખથી ભરેલાને શાસ્ત્રોને ભણો, વિચારો અને ખૂબવાગોળો, ભેંસ મોટા ઈન્દ્ર કરતાં ય કશું ઓછું નથી. ઉલ્લું વિશેષ ઘાસ ખાઈ લીધા પછી એને મોમાં લાવી લાવી ખૂબ છે, કેમકે પરની અપેક્ષાઓ જ નથી. માટેજ- વાગોળે છે, ત્યારે એમાંથી સોજજુ દૂધ તૈયાર થાય