________________
‘કર્મભૂમિ'નો અર્થ પરંતુ એમના અવતાર એવા છે કે ધર્મબીજનું અકર્મભૂમિમાંદેવ-ગુરુ ધર્મના સંયોગજ નહિ, તેમ વાવેતરવગેરે ખેતીકાર્ય કરી શકવાનો કોઈ જ ક્લાસ પોતાને એની સમજ નહિ, પછી ધર્મ શું કરી શકે? નથી. ત્યારે મને ખેતીના કાર્યને યોગ્ય અવતાર એ સંયોગો અહીં કર્મભૂમિમાં મળે છે. છતાં મળ્યો, તો ય હું એ કાર્ય કશું કરતો નથી? ખેડૂત અલ્પબુદ્ધિયાને બહુ ટૂંકી મતિવાળા ભવાભિનંદી બિમાર હોય અને ખેતીનું કાર્યનકરી શકે, તો એનું જીવો આ પુણ્યસંયોગોનું મૂલ્યનથી આંતા અને કલેજું કેવું કપાઈ જાય? એમ અહીં ધર્મઉદ્યમ ન સંસારની પાપપ્રવૃત્તિઓનુંને પાપસંયોગોનું મૂલ્ય કરતા હોઈએ તો આપણું કલેજું કપાઈ જાય છે? આંકે છે, મહત્ત્વ માને છે. કંપી ઊઠે છે? જોજો ભવાભિનંદી જીવને આકલેજે બાકી કર્મભૂમિમાં મનુષ્યભવ એ ધર્મનું કંપારો જ નથી થતો. આ મનુષ્યજન્મ પણ ક્યાં? પ્રધાનકારણ મળ્યું છે. એ ધર્મની ખેતી કરવામાટે ભરત ઐરાવતકે મહાવિદેહરૂપી કર્મભૂમિમાં મળી એક અવ્વલ ખેતર છે. એમાં ધર્મબીજાધાન અર્થાત્ ગયો. “કર્મભૂમિ' એટલે જ્યાં ખેતી વેપાર વગેરે ધર્મની સમ્પ્રશંસા-અહોભાવ વગેરે જે ધર્મબીજ કર્મચાલે છે, ને માણસો એનાપરજીવે છે, તે ક્ષેત્ર. ગણાય, એનાંપર ધર્મની અભિલાષા થાય. એ હિમવંત વગેરે અકર્મભૂમિમાં આ ખેતી આદિ કશું બીજમાંથી અંકુર ફૂટ્યા. એમ આગળ આગળ નહિ, ત્યાં તો માણસો કલ્પવૃક્ષપર જીવતા હોય ધર્મશ્રવણ, ધર્મપ્રવૃત્તિ વગેરે થાય એ ખેતીના જેવી છે, ખાનપાન વગેરે બધું કલ્પવૃક્ષો આપી દે છે. પ્રક્રિયા થઈ. પછી શું કામ વેઠિયાની જેમ ખેતી વેપાર વગેરેની ક્ષણિક તુચ્છ વિષયસુખોમાં આસક્ત અને વેઠ કરે? આજે અહીં પણ કેટલાય પુણ્યશાળીને અંધ બનેલા એમને મન કિંમત નથી કે મને કેવું જીવનનિર્વાહ સારી રીતે થાય એટલું મળ્યું છે, ને સરસ આ મનુષ્યજન્મરૂપી રસાળ ક્ષેત્ર મળ્યું છે ! ઉમરે ય થઈ છે. છતાં એમને ધંધા-ધાપાની વેઠ અહીં સત્કર્મ યાને વિવિધ ધર્મસાધના કરવારૂપી ગમે છે. તેથી જ સંયોગો છતાં ધર્મ નથી કરતા. ખેતી કરી ધર્મબીજનું વાવેતર કરો. એમાંથી અંકૂર પેલાને ધર્મસંયોગો મળવાનું ભાગ્ય નથી, તેથી નાળ વગેરે ઉગે, એની કાળજી રાખો, આગળ ભાગ્યહીન હોઈ ધર્મ કરતા નથી. ત્યારે આ? ધર્મ- ધર્મગુણસિદ્ધિનો ખાસ્સો પાક આવીને ઊભો સંયોગોનું ભાગ્ય મળેલું, છતાં ધંધાના લોભથી રહેશે. ધંધાની વેઠમાં જન્ડાયેલા રહી ધર્મ નથી કરતા, સત્કર્મ શું છે? ધર્મપ્રશંસા, ધર્મરુચિ, ધર્મની એફૂટેલા ભાગ્યના છે. પ્રમાદથી કેમ જાણે ધર્મ અભિલાષા, ધર્મશ્રવણ, ધર્મઅભ્યાસ અર્થાત્ સંયોગોના ભાગ્યને ફોડી રહ્યા છે! ભાગ્યહીન એ વારંવાર ધર્મ પ્રવૃત્તિ. એમાં વિજય યાને બિચારા છે, ભાગ્ય ફૂટેલાએ બેવકૂફ ગણાય. આ સ્થિરતા-અડોલતા, આ બધી ધર્મસાધનાઓ કર્મભૂમિનો એક અર્થ, ખેતીવગેરે કર્મવાળી ભૂમિ. એજ સત્કર્મ. એ કરવા એટલે આત્માના મનુષ્ય
કર્મભૂમિનો બીજો અર્થ એ છે કે કર્મોનો અવતારરૂપી ક્ષેત્રમાં ખેતી ખેડી કહેવાય. સર્વથા નાશ કરવાની ભૂમિ. ૫-૫ ભરત-ઐરાવત વિષયાંધોને ધર્મ-ખેતીન સૂઝે વગેરે પંદર કર્મભૂમિ એવી છે કે, જ્યાં ધર્મ મળી વિષયાંધોને આ સૂઝતું નથી, કેમકે એ ટૂંકી શકે, ને એથી કર્મોનો સર્વથા ક્ષય કરી શકાય છે. ક્ષુદ્રબુદ્ધિવાળા છે, માત્ર આ જનમનું જ જોવું છે. કર્મભૂમિ એટલે કર્મોનો નાશ કરવાની ભૂમિ. પરલોકપર અને આ વિષયસુખોની લાલસા અને