________________
ધમમાં ખેદ કેમ ? ]
[ ૧૫
બહુ લલચાવ્યા, રાવણની પટ્ટરાણી મંદોદરી આવવાની તે વાતેય શી? એટલે અહીં પહેલે આવીને કરગરી કે “તું પતિનું માની જા, પટ્ટ- પગથિયે “અભય” યાને ચિત્ત-સ્વાથ્ય જરૂરી રાણી બની જા, અમે હજાર રાણીઓ તારી દાસીની ગણ્યું. જેમ સેવા કરશું;” પરંતુ સીતાજીની રામ પ્રભુની ઉપાસના કરવી છે, તે પહેલું પ્રત્યે વફાદારી હતી, તેથી હરામ રાવણને અભય લા. ચિત્તની ચંચળતા–વિવળતા મનમાંય ધરે! પછી સામું જોવાની તે વાતેય છોડી ચિત્તને સ્વસ્થ બનાવે. સેવન કારણ પહેલી કયાં? રાવણ જે મનમાં જ ન આવે, પછી ભૂમિકા અભય-અષ-અખેદ, “અષીની વાત એની સીતાજીને અનુકૂળ કરવાની પાછળ ગમે અહીં આગળ ઉપર કરવાના છે, પહેલાં અખેદતેટલી મોટી લાલ હોય, તોય એ એને મન ની વાત કરે છે. “અખેદો દેવકાર્યાદ” દેવકાર્ય ધૂળ જેવી લાગે.
દેવદર્શન-પૂજા; ગુરુકાર્ય–સાધુસેવા વગેરે આ બસ, મનને આવું તૈયાર કરવાનું છે. સત્ કૃત્યમાં ખેદ નહિ, અર્થાત્ એ કઈ ભગવાનની ઉપાસનામાં બેઠા એટલે મન એમને થાક-કંટાળે–ખિન્નતા નહિ કે જેથી એ સત્સેપ્યું. એ મન પછી બીજે ક્યાંય લઈ જવું કાર્ય કરવામાં ઊલટ જ ન જાગે. ઊલટ ન હોય નથી, આ પકક્કો નિર્ધાર રહે. આ અભયનો તે કદાચ કરે તેય એ વેઠ પતાવવાની માફક નિર્ધાર છે, ચિત્ત-સ્વસ્થતાને નિર્ધાર છે. પૂજા કરે. સ્તવનમાં કવિએ આ જ કહ્યું “ખેદ
“નમુલ્થ” સૂત્રના “અભયદયાણં' પદમાં પ્રવર્તિ કરતાં થાકીએ.” જરૂર પ્રશ્ન થાયઆચાર્યશ્રી હરિભદ્રસૂરિજી મહારાજે આ અર્થ અહિંસાદિ સાથે અભેદ કેમ જોઈએ?:કર્યો છે કે “અભયં ચિત્તસ્વાથ્ય.’ આગળ પ્રઅહિંસાદિયમની સાથે અખેદ કેમ
બેહિયાણ માં બેહિ–બેધિને અર્થ કર્યો જરૂરી માર્યો? તરવ-બોધ, અને એ મળવા માટે પૂર્વના અભયદયાણ આદિ ૪ પદથી અભય, ચ, મોક્ષદષ્ટિવાળે બન્યો છે અને મોક્ષની દિશા,
ઉ૦–અહિંસાદિ– “યમ”માં આવ્યો એ જીવ માગ , અને શરણું જરૂરી બતાવ્યા અને હિંસાદિ પાપ તરફ નફરત જાગે તે જ લાગે ગણધર ભગવાને આ સૂત્રથી અરિહંત ભગવાનને
છે, ને એટલે જ એ અહિંસાદિ યમમાં આવે છે. આ પાંચેના દાતા તરીકે સ્તુતિ કરી.
હવે અહીં સવાલ થાય કે, ભલે પાપ છોડડ્યા, પ્રતત્ત્વબોધ માટે પહેલે પગથિયે અભય
એટલે કે પાપમાંથી નિવૃત્તિ કરી, પરંતુ પછી યાને ચિત્તસ્વાથ્ય કેમ જરૂરી ?
ત્યાં પ્રવૃત્તિ શી કરવાની? તે કે દેવપૂજા ઉ૦-ચિત્તસ્વાથ્ય જરૂરી એટલા માટે, કે ગુરુપસ્તિ વગેરે સત્કાર્યની પ્રવૃત્તિ આદરવાની, જે ચિત્ત અસ્વસ્થ ચંચળ વિહ્વળ હોય, તેથી જ અહિંસાદિના ભાવ ટકે અને વધે. હવે અનંતાનુબંધી કષાની પકડમાં પકડાયેલું જ્યારે દેવપૂજાદિ સત્કાર્ય કરવાના છે તે તે હોય, એમાં ય નિભીક વિષયરાગવાળું હોય, તે ઊલટ-ઉમંગથી જ કરવા જોઈએ ને? એ માટે પછી એનામાં “ચક્ષુ” અર્થાત્ ધર્મના આકર્ષણ. બેદ-કંટાળે-થાક ન જોઈએ. ખેદાદિ હોય તે રૂપી આંખ જ ન આવે. જેમ દારૂને નશે, સતકાર્યમાં ભલીવાર ન આવે. કહે છે ને ? કે એમ વિષયેનો આવેશ, ધર્મનું કશું મૂલ્યાંકન “રેતે જાય એ મુઆની ખબર લઈ આવે.” જ ન કરવા દે. ધર્મનું કશું આકર્ષણ ન થવા સત્કાર્ય કરવું જ છે, કરવું જરૂરી જ માન્યું દે, પછી આગળ માર્ગ” “શરણ” “બોધિ” છે, કેમકે-હાથ પર જે સત્કાર્યો નહિ હોય તે