SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ] [ ગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને-ભાગ ૨ દુન્યવી પ્રવૃત્તિ જ રહેવાની, અને એમાં અહિં. ખેદ ન થવા દેનાર પહેલી વેગ-દષ્ટિને બંધ સાદ યમ નહિ સચવાય; એટલે જ્યારે સત્- પ્રકાશ છે. કાર્ય કરવા જ છે, તે તે ખેદ-થાક-કંટાળે સ્વાત્માનું માપ કાઢ:લાવ્યા વિના ઊલટથી કાં ન સાધવા? આ પરથી આપણા આત્માની સ્થિતિનું પ્ર-પણ સકાર્ય-ધર્મપ્રવૃત્તિ કરવાની માપ કાઢી શકીએ છીએ કે દેવદર્શન-પૂજાને આવે ત્યારે કયારેક ખેદ-અનુત્સાહ આવી જાય સમય આવ્યે, સાધુ–સેવાને અવસર આવ્યા, તો શું કરવું? કેઈ દાન-પપકાર કરવાને માટે આવ્ય, ઉ–ખેદ ન આવવા દેવા આ સમજી ત્યાં મનને થાક લાગે છે? “આ કરવાનું આવ્યું, રાખવું કે “જે સત્કાર્ય પર ખેદ લાવીશ, તે કરો ભાઈ કરે. કરવું પડશે જ,”—એમ દીનતા એમાં ભવાભિનંદીપણું જોર મારી જશે, પછી આવે છે? તે સમજવું પડે કે દુનિયાના કામમાં યોગની પહેલી દૃષ્ટિ પણ ઊડી જશે! જ્યારે આવું કશું નથી થતું. ત્યાં વિષયમાં-દુન્યવી ભવાભિનંદીપણું એટલે કે ભવને આનંદ નથી કાર્યોમાં તો દિલ પ્રરાન-પ્રફુલ્લિત-ઉલ્લાસભર્યું રાખવે તે મોક્ષ-દષ્ટિ ઊભી રાખવી જોઈશે, બને છે. તે પછી અહીં આત્મહિતની પ્રવૃત્તિ અને મોક્ષ-સાધક દેવપૂજનાદિ કાર્ય કરવાની આવી તે વખતે નીસા-ખેદ-દીનતાઉમંગ-ઊલટ-ઉત્સાહ ઊભા જ રાખવા જોઈશે. ગ્લાનિ થાય છે. એ ગદષ્ટિના બધ-પ્રકાશને ત્યાં પછી ખેદ-થાક-કંટાળે ન પાલવે.’ અભાવ સૂચવે છે. | મુખ્ય વાત એ છે કે, જીવ ભવાભિનંદી. દેવકાર્યોમાં ખેદ કણ લાવે છે? પણાની ઘષ્ટિમાંથી બહાર નીકળી ગદષ્ટિમાં આવે છે, ત્યારે અનાદિકાળથી જે માત્ર દુન્યવી કાયોને વધારે પડતો રસ એ દેહનું મમત્વ હતું, એના બદલે હવે આત્માનું ખેદ લાવે છે. મમત્વ ઊભું થાય છે. એ આત્મ-મમત્વ ખાદ્ય પદાર્થોને બાહ્ય પ્રવૃત્તિને વધારે જાગ્યા પછી સ્વાભાવિક છે કે, આત્માને હિત- પડતો રસ આત્મહિતની વસ્તુને અને આત્મકારી દેવકાર્ય–ગુરુકાર્ય વગેરેની ઝંખના હેય, હિતની પ્રવૃત્તિને રસ નથી જાગવા દેતે. ઉત્સાહ હોય. પછી ત્યાં ખેદ શાને હોય? એટલે એમાં ખેદ-ગ્લાનિ-વ્યાકુળતા જ આવીને એ તે ઊભી રહેવાની. બીજા શબ્દોમાં કહીએ તે, __'तथा तथा उपनतः एतस्मिन् तथापरितोषात् પુદગલાનંદી જીવ આત્માનંદી ન न खेदः, अपि तु प्रवृत्तिरेव ।' બની શકે. ' અર્થાત્ જેમ જેમ એ દેવકાર્યાદિમાં પ્રાપણુ આ પુદ્ગલાનંદીપણું શી રીતે તૂટે? જોડાઈને અર્પિત થતું જાય છે, તેમ તેમ ખેદ બાહ્ય રસ કેમ મીટે ? એ તે અનંત કાળથી નહિ, પણ આત્માનંદ અનુભવે છે. એને દેવ. જીવને લાગેલ છે. કાર્યાદિને રસ જાગે છે, ને તેથી પ્રવૃત્તિ વધે ઉ– પુદ્ગલાનંદીના અપાયે–નુકસાને ખૂબ છે; પછી દેવકાર્યાદિ ધર્મ ક્રિયા કરવાની આવે વિચારાય, ને એની ભડક લાગે, તે એ પુદ્ગત્યાં બેદ-કંટાળો ન આવે, તે જ રસ જાગે લને આનંદ ને એને રસ, બાનો રસ એ છે છે એમ કહેવાય. એ રસ જગાડનાર અને થાય. એ અપાયે આ છે,
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy