SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ] [ યોગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને -ભાગ ૨ અખેદ (-) વેરો લેવા, ભાવ અખેદ शब्दाद् गुरुकार्यादिपरिग्रहः । तथातथोपनत एत- વિવેચન :સ્મિતથારિત જ્ઞાન વિડિત્ર, ગતિ પ્રવૃત્તિવ પહેલી મિત્રાદષ્ટિમાં અહિંસાદિયમ આવ્યા. શિરોહિત્રાદિષમાંstવ મવામિનત્તિને મા એમ ખેદ નામને દોષ ટળેલ હોય છે. અહીં વાર્યવ7 | વિપશ્ચાત્તાઠ | માત્ર દેવ- શેમાં બેદ નહિ? તે કે “અખેદ દેવકાયદ વાર્યા, તથાતરવરિતયા મારHવીર્યવીર- ઈષ્ટ દેવના કાર્ય આદિમાં ખેદ નહિ. “આદિ” भावेऽपि तद्भावाङ्कुरानुदयात् , तत्त्वानुष्ठान A પદથી ગુરુ-કાર્ય વગેરેમાં ખેદ નહીં. ઈષ્ટદેવકાર્ય ' એટલે દેવાધિદેવનાં કાર્ય, દર્શન–વંદન-પૂજન ગરિકત્વ સ્થારાયઃ | તાSથાપત્ર ન વગેરે કાર્ય. એમાં ખેદ નહિ. चिन्ता, तद्भावेऽपि करुणांशबीजस्यैवेषत्स्फुरण ખેદ એટલે વ્યાકુળતા, થાક, અનુત્સાહ. મિતિ | આનંદઘનજી મહારાજે સંભવનાથ પ્રભુને. અર્થ : સ્તવનમાં કહ્યું ને - " ‘અખેદ દેવકાર્યાદિમાં હેય. (આમાં) “આદિ “સેવન કારણ પહેલી ભૂમિકા, શબ્દથી ગુરુકાર્ય વગેરે લેવાના. તેથી તેવી રીતે અભય-અષ-અખેદ. આ (દેવકાર્યાદિ)માં અર્પિત હે ઈ મન પરિતુષ્ટ ખેદ પ્રવર્તિ કરતાં થાકીએ રે.” હોવાથી, અહીં ખેદ (ગ્લાનિ-કંટાળો) નથી હોતે, કિન્તુ પ્રવૃત્તિજ થાય છે. જેમકે ભવાભિનંદીને કવિએ ભગવાનની સેવા કરવાની લાયકાત માથું ભારે હોવું વગેરે તકલીફ હોવા છતાં માટે ભૂમિકા સર્જવાનું બતાવ્યું, અને એમાં ભેગકાર્યમાં (પ્રવૃત્તિ થાય છે, ને મન તુષ્ટ હોય પહેલી ભૂમિકામાં અભય, અદ્વેષ અને અખેદ ગુણ કેળવવાનું કહ્યું. ત્યાં કહ્યું “ભય ચંચળતા હ. છે.) અને ચિત્ત પરિણામની, આ હિસાબે “અભય” એટલે અદ્વેષ એ અમત્સર છે, (માત્સર્ય–અસૂયા ન ચિત્ત પરિણામની સ્થિરતા, સ્થિર ચિત્ત, સ્વસ્થ હોય) (કેના પ્રત્યે?) દેવકાર્યાદિ ન કરતા હોય ચિત્ત. એ હોય તે પ્રભુની ઉપાસના વફાદારીથી એના પ્રત્યે; કેમકે પોતે એ તત્ત્વવેદી છે. થાય. વફાદારી એટલે ચિત્ત પ્રભુમાં જોડાયું, તે અલબત્ એનામાં માત્સર્યવીર્યનું બીજ તો પડેલું ઉપાસના દરમિયાન પ્રભુમાં જ રહે, બીજમાં છે, છતાં માત્સર્યભાવને અંકુર નથી ઊગતો. જાય નહિ. જે બીજામાં જાય તે વફાદારી ન એને તે આશય તાવિક અનુષ્ઠાનને આશ્રીને રહી. એ કુલટા સ્ત્રી જેવું થયું. કુલટાની કાર્ય બજાવવામાં હોય છે. એટલે એને બીજાઓને પતિમાં વફાદારી નથી, તેથી એનું ચિત્ત પતિને વિચાર નથી રહેતું. કદાચ વિચાર આવી જાય મૂકી પરપુરુષમાં જાય છે, ત્યારે સુશીલ સ્ત્રીની (કે “આ લોકો કેમ દેવકાર્યાદિ નથી કરતા?”) પતિ પ્રત્યે વફાદારી હોય છે, એટલે પતિને મન તે પણ એમના પર દ્વેષ નહિ કિન્ત) કરુણા સમગ્યું તે સમપ્યું, પછી દુનિયાના કોઈ જ વીર્યનું જ બીજ કાંઈક સ્કુરાયમાન થાય છે. (બીજ- પુરુષમાં મન લઇ જવાની વાત નહિ, રૂપાળે માંથી કરુણાને કાંઇક અંકુર ઊગે છે.) મેટો ઈન્દ્ર આવે તે પણ નહિ. સીતાજીને રાવણે
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy