SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪] [ ગષ્ટ સમુચ્ચય વ્યાખ્યાને ભાગ-૨ , માન્ય છે. ભગવાન મારુ કાંઈ કરે એ માટે જવાનું? આદર છે, તેમજ અજાયે પણ બધે જ અનુ કે “ભગવાને તે મારું ઘણું કર્યું, હવે હું ચિતમાં પ્રવર્તવાનું “ઉચ્ચઃ ” એટલે કે અત્યંત ભગવાનનું કાંઈક કરું, એમનું ગૌરવ કરું, મુલે ય હોતું નથી. એમની શોભા વધારું, જેથી બીજાઓ ભાગ- (વિવેચન:-) વાન તરફ ખેંચાય, એ માટે જવાનું? 1 * જીવ બીજી તારા દષ્ટિમાં આવ્યું એટલે મંદિરમાં પિતાનું નહિ, પણ ભગવાનનું કે વિકાસ થયો હોય છે, એ અહીં બતાવે છે. કરવા જવાને હિસાબ કણ રાખી શકે ? તે અહીં આત્મ-વિકાસ આ છે, કે એને હવે કે જે પિતાને કર્તવ્ય-આચાર માને કે “ઉપ- “ હું બહ ભમાં ભટકી પડીશ તે ?” એ કારીએ તે મારું ઘણું કર્યું, હવે હું એમનું ભય રહેતું નથી. એ ભય ન રહેવાનું કારણે, કરું. હવે મારી વારી છે એમનું કરવાની.' બહુ ભવોમાં ભટકવાનાર છે એવા ભારે ભગવાનની ભક્તિ ને ભેગી-સાધુપુરુષની અશુભ કાર્યોમાં પ્રવૃત્તિ, એ એના જીવનમાં ભક્તિ આ હિસાબથી કરાય તે એ વ્યક્તિને નથી. રંગ જુદો જ આવે. શિષ્ટપુરુષને યેગી-ભક્તિ ભારે અશુભ પ્રવૃત્તિમાં નરકના દર વાજા દેખે – - હવે તારાદષ્ટિમાં કેટલું બધું વિકાસ છે સંસારમાં જ બહુ ભવેમાં કેમ ભટક્યા તે માટે ગાથા ૪૫ મી કહે છે. કરે છે? આ જ કારણ, કે શુભ કાર્યોમાં પ્રવૃ" (મૂ૪) માં જાતીવ મવર્ષા, ત્તિનાં ઠેકાણું નથી, ને ભારે અશુભ કાર્યોમાં ઠમઠોક પ્રવૃત્તિ કર્યે રાખે છે. ભારે અશુભ કાર્યો कृत्यहानिन चोचिते । એટલે? તેવા તીવ્ર હિંસામય આરંભ-સમારંભે तथानाऽभोगतोऽप्युच्चै નિઃસંકેચ જુઠ અને અનીતિ, દંભ દ્રોહ અને નૈ વાળનુ વિતવા ૪પ વિશ્વાસઘાત, દુરાચાર અને ભારે વિષય-સંપ• भयं नातीव भवज' तथाऽशुभाऽप्रवृत्तेः, હતા અને લક્ષ્મીની ગાઢ મૂછભરી દોડધામ, શિકાર, જુગાર...વગેરે વગેરે. ‘कृत्यहानिर्न चोचिते' सर्वस्मिन्नेव धर्मादरात्, બીજી ગદષ્ટિનો બેધપ્રકાશ એ મળે तथानाभोगतोऽप्युञ्चैत्यर्थः, न चाप्यनुचित છે, કે આવા ભારે અશુભ કાર્યોમાં આત્માને क्रिया सर्वत्रैव ॥४५॥ વિનાશ દેખે છે, નરકના દરવાજા દેખે છે. પછી (ગાથાર્થ:-) અતીવ ભવભ્રમણથી ડરવાનું એમાં શાને પ્રવર્તે? ગદષ્ટિના બોધ-પ્રકાશથી (એ) હેતું નથી, ઉચિતમાં કર્તવ્યકરણમાં એવી ગંભીરતા આવી જાય છે કે મનને થાય ખામી નથી હોતી, તેમજ અજાણ્ય પણ અનુચિત છે, કે “મારાથી આવાં ભારે અશુભ કાર્યો થાય આચરવાનું એનામાં મુલે ય હોતું નથી. જ કેમ?” આમ થવાનું કારણ શું ? એને અશુભ | (ટીકાર્થ ) “ઘણા ભવ માટે ભટકવું કાની પછી દીર્ઘ ભવસંતતિ દેખાય છે, ને પડશે” એ એને ભય નથી હોતે, કેમકે તેવા એની એને ભડક છે, ભય છે. એ સમજે છે, કે(ભવ-ભ્રમણકારક) અશુભ (ગો)માં એ પ્રવર્તતે ભારે અશુભમાં પ્રવૃત્તિનાં મહા અનર્થ છે, નથી, તેમ ઉચિત કૃત્યની પ્રવૃત્તિમાં ખામી (૧) શાબાશી લેવાના અવતારમાં ભારે આવવા દેતું નથી; કેમકે એને બધે જ ધર્મને નાલેશી ઊભી થાય!
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy