SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિથી ક્ષુદ્ર ઉપદ્રા ઢળે ? 1 ૨ ૨૪૩ આધાકદિ દોષવાળાં આહારપાણી ન વાપરે 6 સ્થિતિ અને રસ કપાય છે. દીર્ઘકાળની સ્થિતિ હાય એની હસ્ત સ્થિતિ કરી નાખે, તીવ્રરસના અશુભ કર્માંના રસ મંદ કરી નાખે. પછી એ જ્યારે ઉદયમાં આવે ત્યારે પીડા જ ન લાગે એમ શુભ અધ્યવસાય પૂના અશુભ કર્માનું હમણાં બંધાતા સજાતીય શુભ કર્મોંમાં સંક્રમણ કરે છે, દા. ત. અશાતા વેદનીયને શાતા વેદનીયમાં સંક્રમી શાતારૂપ કરી નાખે. પછી ક્ષુદ્ર અશાતાના ઉપદ્રવ શાના આવે ? ચેગીની ભક્તિ ગજબ કામ કરે છે. અંદરનું મળ – પ્રક્ષાલન કરી નાખે. પ્રમાદી થાય એવા વિચાર કરવા બેસીએ તા પણ નિર્દોષ વાપરે, તે સાતેય અશુભ કર્માંનીતા ગુરુની ભક્તિ ય ન થાય. મહાવીર ભગવાન અનાય દેશમાં પધાર્યાં ત્યાં એમણે એ ન વિચાયું કે · આ અનાર્યાં બિચારા મને ઉપદ્રવ કરીને કર્મી ખાંધશે માટે ત્યાં ન જાઉ.' એમણે તે પેાતાની સાધના જ જોઈ કે અનાય દેશમાં કષ્ટ ઉપદ્રવ ઘણાં, તેથી ત્યાં વિચરુ' તા મારે ઘણાં કર્યાં ખપે, ‘કષ્ટ ઉપ ભારે આવેતેથી ભારે ક ખપે.? જગત દયાળુ ભગવાન જેવાએ પેાતાની સાધના જોવાની રાખી, ને આપણે ભગવાન કરતાં વધુ ડાહ્યા તે ભક્તિ વગેરે આપણી સાધના જોવાની મૂકી સામા યાગીસાધુની દયા ચેાગીની ભક્તિ કોણ કરી શકે ? કામચાર વિચારીએ કે ભક્તિ કરીએ તા એ પ્રમાદ કરી ન હેાય એ. દોષમાં પડે, માટે એમની ભક્તિ નઠુિ કરવી.’ આ વધુ ડહાપણ છે કે દોઢ ડહાપણ ? કામચાર હોય એ ભક્તિના અવસર હોય ત્યાં આંખ-મિચારણાં કરે છે. ! પર ંતુ લાભા કેટલા બધા ગુમાવે ? એના ક્ષુદ્ર ઉપદ્રવેશ નષ્ટ ન થાય, એટલે વારે ને વારે તેવાં કાંથી માંદો જ પડચા કરે ! ખીજા પુણ્યાનુબંધી પુણ્યેાપાનના લાભ પણ ગુમાવે ગુણિયલના વિનય-બહુમાન વગેરે ગુમાવે ! તેથી અર્હત્વ જીવતું જાગતું રહે ! વળી શાસ્ત્ર કહે છે, કેઆ યાગીઓની ભક્તિ શિષ્ટ પુરુષને સંમત છે. પ્રશ્ન-આ કેમ કહેવું પડ્યુ. કે સમત છે? શિષ્ટ ઉ૦-એટલા માટે કહ્યું, કેપ્ર−કેાઈ દલીલ કરે કે ભક્તિ કરીએ એમાં સામાને પ્રમાદ પાષાય ને ? માટે ભક્તિ ન કરાય. ઉ-એને કહેવાય કે જો, પરાપૂર્વથી શિષ્ટ પુરુષ। ભક્તિ આચરતા આવ્યા છે, ને ઉપદેશતા પણ આવ્યા છે, કેમકે સમજે છે કે સામે શિષ્ટાને પરાતા ઈષ્ટ હાય છે, દુષ્ટાને સ્વા માયા ઇષ્ટ, ... શિષ્ટ ન હેાય એમને બીજાની ભક્તિ લેવાનું ખપે છે, બીજાના ઉપકાર લેવાનુ ખપે છે, પર'તુ પોતાને બીજાની ભક્તિ કરવાનું, ખીજાનુ ભલું કરવાનુ ખપતુ નથી. અરે! વિચારશે તા દેખાશે કે ભગવાન સાથે આપણા કેવા ગ્યવહાર છે ?” મંદિર જાએ, ત્યારે ભગવાનને શું કહેા? ભગવાન મને આપજો.' અલ્યા ? ભગવાને તને આપવામાં શુ' ખાકી રાખ્યું છે ? રુ ઉત્તમ માનવ જન્મ, માનવ દેહ, ઇંદ્રિયા, બુદ્ધિશક્તિ, અને ખાનપાનાદિ કેટલીય ખામતેાની પુણ્યાઇ ! આટલું બધું તે તને ભગવાને આપી દીધુ. હવે તારે ભગવાનને કાંઈ આપવાનું છે ખરુ? દિંરે શા માટે જવાનું? હજી પણ ભગવાન પાસેથી વધુ આંચકવા ? અપ્રતિમ ઉપકારી ભગવાનને દેવા માટે મંદિરે જવાનું? કે
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy