SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ] [ગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને–ભાગ ૨ મળે માટે મિઠાઈ-ત્યાગ, ફૂટ-ત્યાગ. આજે પ્રબળ શુભ અધ્યવસાયની આ તાકાત છે. કે કાલે આંબેલ કરીશ.” કે એ શુદ્ર ઉપદ્રવે ટાળે. એટલા માટે તે કહ્યું ' અરે! એક વીતરાગ પ્રભુનાં દર્શન મળ્યા “ઉપસર્ગ ક્ષયં યાનિત.... એને અપરંપાર આનંદ અને કદર હોય તે પૂજ્યમાને જિનેશ્વરે.” ત્યાં પણ “આજના દિવસ પૂરતો અમુક ત્યાગ જિનેશ્વર ભગવાનની પૂજા ભક્તિ કરવાથી એ સંકલ્પ કરાય. ઈતરે કહે છે, પ્રબળ શુભ અધ્યવસાય પ્રગટે છે, ને એથી વિત્તજાણિર્ન ફદર ના સૈવતં ગુરુ ” ઉપસર્ગ-ઉપદ્રવે નાશ પામે છે. અલબત્ ભક્તિ અર્થાત્ “રાજા, ઈષ્ટદેવ, અને ગુરુના દર્શન નિરાશસભાવથી કરાવી જોઈએ, સ્વાર્થ સાધુખાલી હાથે ન કરવા” કેમ વાર ? એટલા જ સાથી નહિ. ગમે તેવું મોટું સુકત કર્યું, માટે કે એ મોટા માણસનાં દર્શનની કદર બદલામાં શું જોઈએ છે? કશું નહિ, આત્મકરવી જોઈએ, તે જ એ દર્શન મહાન ફળ કલ્યાણ કરવું છે. ઊંચામાં ઊંચુ સુકૃત કરીને દાયી બને; નહિતર તે સન્માન લેવાની લેશમાત્ર વેશ્યા જ નહિ, એટલે બીજાને જણાવવાનું મન પણ નહિ. કદર વિનાનાં દર્શન માલ વિનાના જ બને. માલ વિનાનાં દર્શનથી ભલું ય શું થાય? તે સુકૃત કેમ કર્યું? પૂર્વના રાજાએ યેગી પુરુષનાં દર્શને જીવન સુકૃત માટે જ છે તેથી સુકૃત કર્યું. જતા ને યેગી આગળ સોનૈયાની ભેટ મૂક્તા. તપ કેમ કર્યો? અંતરના દોષે નષ્ટ કરવા પ્ર–ત્યાગ કરીએ તે જ કદર કરી એવું કર્યો. બાહ્ય વાહવાહ વગેરે કશાની આશંસા કેમ ? જ નહિ. આવા નિરાશંસ ભાવથી તપ થાય, સુકૃત થાય, એના લાભ બહુ ઊંચા. નદીષણ ઉ૦-સામે નવું આવ્યું અને પ્રિય કરવું મહાત્માએ એવા તપ તપ્યા તે આત્મામાં છે, તે જુના પ્રિયમાંથી થોડું જતું કરે, ત્ય, એક લબ્ધિઓ ઊભી થઈ ગઈ. કેવી? વેશ્યાને ત્યાં તે જ નવાને પ્રિય કર્યું ગણાય. બજારમાંથી આંખને મેલ તણખલાને લગાડી તણખલું સારી વસ્તુ લઈ પ્રિય કરવી છે, તે એને ફેંકયું ત્યાં લબ્ધિથી સાડા બાર કોડ સોનૈયા ખરીદવા પ્રિય પૈસા જતા કરવા પડે છે. મેમા. વરસ્યા ! વેશ્યાને ત્યાં બેઠા બેઠા રોજ વચનનને પ્રિય કરે હોય તે એને નાસ્તો કે જમણ લબ્ધિથી દશ દશને ઉપદેશ આપી બુઝવીને, આપવું પડે છે. પરદેશમાં કેઈને પ્રિય મિત્ર તરીકે યામી ના ચારિત્ર લેવા મોકલી દેતા! એવી વચનકરવો હોય તે એની ખાતર ભેગ આપવા પડે શ્રેષ્ઠ બસ એજ રીતે યોગીની ભક્તિ નિરાછે. સારાંશ, ભોગ આપ્યા વિના કે ત્યાગ કર્યા વિના ના શંસ ભાવથી કરતાં શુભ અધ્યવસાયે ઝગમગે બીજાને પ્રિય નથી કરી શકાતા, તે અહીં– ને આત્મામાં હિતોદય થાય, અને ક્ષુદ્ર ઉપદ્રવ પૈસાને અળખામણા કરી એનો ત્યાગ શાંત થઈ જાય, ઉપદ્રવનાં કર્મ તૂટી જાય. કર્યા વિના વીતરાગને વહાલા શી રીતે દા. ત. વારે વારે બિમારી આવતી બંધ થઈ જાય. કરી શકાય? પ્ર-શુભ અધ્યવસાયથી મેહનીયાદિ ઘાતી વાત આ હતી, ગી-ભક્તિથી પ્રબળ કર્મ તૂટે, પરંતુ અશાતા વેદનીય જેવા અઘાતી નિર્મળ અધ્યવસાય થઇને શુદ્ર ઉપદ્રવ ટળે, કર્મ શી રીતે તૂટે? જિનભક્તિથી ઉપદ્રવ ટળે:- ઉ૦- ભગવતી સૂત્રમાં કહ્યું છે- સાધુ
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy