SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ તારા દષ્ટિમાં વિશેષતાઓ ] ( ૨૪૫ (૨) માનવભવ સુધી ઊંચે લાવનારી પૂર્વ (૨) ઉચિતમાં કૃયહાનિ નહિ. ભવેની તપસ્યા બરબાદ કરવાને ધંધે થાય. તારાષ્ટિમાં આવેલાની આ પણ એક વિશે (૩) મહાન વિભાવદશા ઊભી કરવાથી ષતા છે, કે એને ઉચિત કાર્યોમાં પુરુષાર્થની આત્મસ્વભાવ પ્રગટ કરવાને આ જનમ એળે ખામી ન હોય. અવસાચિત બજાવવાનું એચૂકે જાય. નહિ, ગુમાવે નહિ. એને મનમાં નિશ્ચિત વસેલું (૪) મળેલા દુર્લભ દેવ-ગુરુના વેગને હોય કે “અવસરેચિત બધું મારે કરી લેવાનું.” નિષ્ફળ કરવાનું થાય. એટલે ઉચિત કર્તવ્યને મેક આવ્યો કે ઝટ (૫) એકેન્દ્રિયપણામાંથી નીકળી મનુષ્ય ઊભું થઈ જાય, ને એ બજાવવા “આ કરી અવતારમાં આવતાં યુગના યુગ વીત્યા, પરંતુ લઉં તે કરી લઉ” એમ હોંશથી કરવા લાગે. ભારે અશુભમાં પ્રવૃત્તિ કરી એટલે અહીંથી દા. ત. સાધુને મેમાન સાધુ આવ્યા દેખાયા તરત જ સીધેસીધા એકેન્દ્રિપણામાં જવાને કે બીજાની રાહ ન જુએ, પિતે તરત ઊભે દેશવટો મળે ! થઈ જાય, મેમાન સાધુને આવકારે અને એમના માટે ગોચરી લઈ આવું, પાણી લઈ આવું!” આવી મહખતરનાક અશુભમાં પ્રવૃત્તિ જેણે એમ હોંશ ને ધગશથી વૈયાવચ્ચમાં લાગી જાય. નથી રાખી, એને હવે ભવમાં બહુ ભટકવાને ભય ન હોય કે “હાય! મારે સંસારમાં તે એની ભક્તિ એ શ્રાવકને માટે ઉચિત કૃત્ય ગૃહસ્થ હોય અને પરગામના સાધર્મિક આવ્યા રખડવું પડશે?” એ તે સંસારમાં જે મેહ- કહેવાય. એમની ભક્તિ ચૂકે નહિ; એમને માયાને પરવશ હેય, ને અજ્ઞાન અને મૂઠ બોલાવી લાવે ઘરે, ને સેવા-સરભરા કરે, હેય, એને સંસાર-બ્રમણ લાંબુલચક થાય. બાકી જેની ગાડી માગે જ ચાલતી હોય. તે ઉચિત કાર્યમાં કેમ ખડે પગે ? તે આમ પહેઓ ધાય મથકે ! એટલે જ જેને કહે, જેમ ભવાભિનંદી જીવને સંસાર, ભારે અશુભમાં પ્રવર્તાવું જ ન હોય, એ તે સંસારની બાબત અને પિતાની કાયા પર નિશ્ચિત અને દઢ વિશ્વાસવાળો હોય કે “મને અથાગ રાગ છે, એમ આ ગદષ્ટિવાળાને મોહમાયા શું સતાવે ? મારી ધર્મ સાધનાને શું પોતાને આત્મા, મેક્ષ અને ધર્મ પર રાગચૂકવે? મેહમાયાના સંસારને તે મેં ઓળખી પ્રેમ આદર જામ્યો છે, તેથી એ ઉચિત કાર્યમાં લીધે છે. એ તો આત્માનું વિસ્મરણ કરાવે ! ને નિત્ય ઉત્સાહી હોય છે. એ સમજે છે, કે ધર્મ પૌગલિક પ્રવૃત્તિમાં રચ્યા પચ્ચે રાખે. ઉચિત કર્તવ્યો સાથે સંકળાયેલું છે. ઉચિત પુદગલનો અતિ પરિચય જ ભારે અશુ- કર્તવ્ય ભૂલીએ તે ધર્મ પ્રત્યે પ્રેમ શો? એક ભમાં પ્રવર્તાવી દીઘ સંસારનું કારણ સનેહી ઘરે આવે, અને એને પાણીનો પ્યાલે બને છે. મારે એ ન જઈ એ. ધરવાનું ય ઉચિત ક્તવ્ય ન કરે, તે એને મેં એ રાખ્યું નથી. મારે દીર્ઘ ભવભ્રમ- સ્નેહી પર પ્રેમ કે? સ્નેહીને નાસ્તા-પાણી ને ભય છે?” યોગની બીજી દષ્ટિમાં આવેલાને ધરતાં પોતાના હૈયામાં ય પ્રેમ ઊછળે છે, ને આ ખ્યાલ છે. એને પુદ્ગલને અતિ પરિચય સ્નેહીના અંતરમાં ય પ્રેમ ઊછળે છે. એ બતાવે ખેંચે છે. ભારે અશુભ કાર્ય પ્રત્યે સૂગ છે, છે કે નફરત છે, તેથી એમાં પ્રવર્તતે નથી. એટલે સ્નેહી પર પ્રેમ બાહ્ય સરભરા સાથે જ બહુ ભવમાં ભમવાને એને ભય નહિ. સંકળાયેલ છે,
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy