SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ એઘદૃષ્ટિની દુર્દશા ] ઉપાદેય પદાર્થનું ય ભાન જ ક્યાંથી હોય? અરે! તેમાં ફરક પડી જાય છે. અલબત વિષયને આત્મા અને મોક્ષને માનનારા ઈતરદશનેએ સંબંધ તે છે, પરંતુ એને જ જીવનનું સર્વસ્વકહેલા મેક્ષની દષ્ટિએ હેય–ઉપાદેય પદાર્થનું ય માની એમાં ચિત્ત સર્વેસર્વા કરવાનું નથી ભાન પણ કયાંથી હોય? ' બનતું. ‘આ વિષયોના ઘેરાવામાં મારા આત્માનું જૈનેતર દશનો સર્વ-પ્રણીત નથી, શું?” એવી અંતરમાં ચિંતા સળગતી થઈ સર્વજ્ઞનાં બંધન પર રચાયેલા નથી. છતાં પણ જાય છે. એ જ મિત્રાદષ્ટિનું સહેજ આ આર્યદર્શને છે, એટલે આત્માને માને છે, દર્શન છે, અતિ અલ્પ પણ સમ્યક્ બોધ છે. વળી આત્માને અનંતકાળથી જન્મ–જરા-મૃત્યુનાં એ મંદ દર્શનના પ્રભાવે અહીં અહિંસાફાંસલામાં ફસેલે માને છે, ઉપાયથી એને સત્ય-અસ્તેય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ એમાંથી એક્ષ-છુટકારે થવાનું માને છે અને યમની પ્રાપ્તિ થાય છે. પાતંજલ દર્શને યમ, છુટકારાના ઉપાયો બતાવે છે. પરંતુ ઓઘદષ્ટિ નિયમ, આસન, પ્રાણાયામ વગેરે આઠ યુગના વાળાને તે આમાંનું કશું દર્શન નહિ, કશે અંગ કહ્યાં છે. એ ક્રમશઃ ઉત્તરોત્તર એકેક બધ નહિ, કશું માનવાનું નહિ, ગદષ્ટિમાં પ્રાપ્ત થાય છે. અહીં પહેલી વેગ આત્મા-મોક્ષને માનવાને પ્રભાવ - દષ્ટિમાં “યમ” નામને ગાંગ પ્રાપ્ત થાય છે. ત્યારે પ્રશ્ન થાય, તે હવે ઓઘદષ્ટિમાંથી બહાર નીકળી મિત્રા “ નામની આદ્ય યોગદષ્ટિમાં આવે ત્યારે આ શું પહેલી દષ્ટિમાં અહિંસાદિ પાંચ આત્માનેમેક્ષઅને હેય-ઉપાદેયપદાર્થનું કાંકઆછુ મહાવ્રતો? - દર્શન થાય છે. એટલે જ અહિંસા, સત્ય વગેરનો પ્ર–હજી તે જીવ માત્ર પહેલી વેગ સ્વીકાર કરે છે. અથવા કહો, ભલે ઈતર ધર્મમાં દષ્ટિમાં આવ્યું છે, ત્યાં શું એને અહિંસાદિનાં રહીને આત્મા મેક્ષ વગેરેને આછો પણ બોધ મહાવતે આવી જાય? ને જો એમ જ હોય, થયે એ માટે અહિંસાદિને સ્વીકાર થયા, તે તો એમ જ કહેને કે પાંચ મહાવ્રતધારી એટલે જીવ પહેલી મિત્રા નામની યોગદષ્ટિમાં સાધુને જ ગદષ્ટિ મળે? ગૃહસ્થને એગદષ્ટિ આ ગણાય. મિત્રા દષ્ટિમાં આછું દર્શન છે, નહિ! એટલે એ બધા ઓઘદૃષ્ટિમાં જ રમનાર? બહુ અલ્પ બોધ છે, પણ એને પ્રભાવ કે અથવા અંશે અહિંસાદિ સ્વીકારનારા અણુવ્રતી છે? અત્યાર સુધી જે સર્વેસર્વા વિષય સુખમાંજ શ્રાવકે જ પહેલી ગદષ્ટિ પામનારા? એટલે આનંદ-મંગળ માનતા હતા અને એમાં જ ચિત્ત મોટા ક્ષાયિક સમ્યક્ત્વ ધરનારા શ્રેણિક, કૃષ્ણ ઠરતું હતું, તે હવે એને અહીં આત્મતત્વ જેવા પણ ગદષ્ટિ પામેલા નહિ? માન્ય થવાથી ચિંતા ઊભી થાય કે, “અરે! ઉ૦–આ પ્રશ્નના સમાધાન માટે ગ્રંથકાર આ વિષયેના ઘેરાવામાં અને વિષય-સંબધ્ધ મહર્ષિએ “યમ: ઈચ્છાદિકસ્તથા” કહ્યું. એને મેહમાયામાં મારા આત્માનું શું થાય?” ભાવ એ છે કે, અહિંસા, સત્ય વગેરે દરેક આગળ આ દષ્ટિમાં ગબીજો સંઘરવાની વાત યમની ઈચ્છાદિ ચાર પ્રકાર છે, ચાર કક્ષા છે. કરવાના છે, તેમાં આ વિચારણું આવશે. આવી અહીં આત્મચિંતા ઊભી થવાથી ઓઘદષ્ટિમાં ઈચ્છાદિ ૪ કક્ષા :જેમ વિષયમાં જ આનંદ-મંગળ માનવાનું ઈચ્છાદિ ૪ કયા? તે કે આ,–ઈચ્છા, અને વિષયમાં જ ચિત્ત કરવાનું થતું હતું, પ્રવૃત્તિ, સ્વૈર્ય અને સિદ્ધિ. અહિંસા, સત્ય :
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy