________________
૪
- ચાગષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાના-ભાગ ૨
AA
વગેરે દરેક ચમ આ ચાર સ્વરૂપે હાય, અર્થાત્
કરવી પડે; ને એ બધુ અહિંસા-ધની દા. ત. અહિંસાની ઈચ્છા તે ઈચ્છારૂપ અહિંસા-સાધનામાં જ ગણાય. એટલે અહિંસા પાળવાની સાચી ઇચ્છા થઈ,એ પહેલા તબક્કાના અહિંસાધમ યાને અહિ'સાયમ આવ્યા કહેવાય. અહિંસાની ઇચ્છાનુ મહત્વ :
યમ, અહિંસાની પ્રવૃત્તિ તે પ્રવૃત્તિરૂપ અહિ’સા યમ. અહિંસામાં સ્થય તે સ્થય રૂપ અહિંસા યમ; અને અહિંસાની સિધ્ધિ તે સિધ્ધિરૂપ અહિંસાયમ. આમ દરેક યમના ૪-૪ પ્રકાર. મુખ્યપણે વિચારીએ તેા યમ ૪ પ્રકારે,ઇચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્વૈય યમ, સિધ્ધિયમ યમના અવાંતરમાં ઉપર કહ્યું તેમ ઇચ્છા-અહિંસા, પ્રવૃત્તિ-અહિંસા વગેરે એમ ઇચ્છાસત્ય, પ્રવૃત્તિ—સત્ય, ઐય –સત્ય,...વગેરે. આમ અહિંસાદિ પાંચના આ ૪-૪ પ્રકારથી જોતાં વીસ ભેદ થાય. આ હિસાબે જો તમે અહિંસાદિની ઇચ્છા માત્ર કરી, તેા ય તમે ઇચ્છા-અહિં’સામાં ઇચ્છાયમમાં આવ્યા.
પ્ર૦-અહિંસાની પ્રવૃત્તિ વિના માત્ર ઇચ્છા એટલામાં શી મહત્તા ?
કરી સાચી ઈચ્છા કરે છે, એમાં ગભિત છે કે એના ઉ૦-મહત્તા એ કે અહી અહિંસાની દિલથી ક્લિને જીવા પ્રત્યે દયાભાવ આવ્યે અને એથી અનાદિ કાળના હિંસાના રસિયા જીવને દયાભાવ જીવાની હિંસામાં ખધું ખોટુ થતુ દેખાય છે. આવે અને હિંસા ખેાટી લાગે, ભયંકર લાગે, અકતવ્ય લાગે, અહિંસા કતવ્ય લાગે, હિંસા પર ઘણા થાય. અહિંસા પાળવાની અંતરની ઈચ્છા થાય, એ કાંઈ સામાન્ય વાત નથી. હિંસા પર ઘણા થઈ અને અહિંસાની ઝંખના થઈ એટલે તે હવે ઘર-સ ંસારમાં હિંસામય આરભ-સમાર
પ્ર— –અહિંસાની ઇચ્છામાત્ર કરી એમાં અહિંસા-યમ શી રીતે આગ્ન્યા ગણાય ? અહિંસાની પ્રવૃત્તિ તે। કશી કરી નથી.
ઉ॰–જ્ઞાનીઓની દ્રષ્ટિએ સંપૂર્ણ અહિંસા
ધમ કે અહિંસાણ એ, કે અહિંસા આત્મસાત્ ામાં અને ચેન ન પડે, દિલ કકળ્યા કરે.
થઈ જાય, આત્માના સ્વભાવમાં ઊતરી જાય, આત્માના સહજ સ્વભાવ બની જાય; પછી ત્યાં હિંસાથી પાપ લાગે, નરકાદિ દુર્ગતિ થાય, વગેરે ભયથી અહિંસા-પાલન નહિ, કે શાસ્રના હિંસા નિષેધથી અહિંસા-પાલન નહિ, કિન્તુ જીવના એવા સહજ સ્વભાવ જ બની ગયા હિંસાના દિલમાં ભાવ જ ન ઊઠે. અહિ ંસાના જ કુદરતી ભાવ બન્યા રહે. આ અહિંસા એ સિદ્ધિરૂપ અહિંસા છે, ને તે અહિંસાની અંતિમ
આવા જીવ, કહે, હવે પછી અહિંસાના માકો મળે ને એ શકય હેાય ત્યાં એની પ્રવૃત્તિ કર્યાં વિના રહેવાના ? ના. એ તે જેને અહિંસાની ઝંખના જ નથી, એને જ હિંસામાં ચેન હાય, હિંસામાં એ નિશ્ચિતપણે મહાલ્યા કરતા હોય. એને અહિંસાને મોકો મળે તેા ય અહિંસામાં પ્રવ્રુત્ત ન થાય. એટલે જ કહેવુ પડે કે જેને હવે સજ્ઞાન દશા આવી અને અહિંસાની હાર્દિક ઇચ્છા થઈ, એ અહિંસાના પહેલે પગથિએ આવ્યા ગણાય. માટે અહીં પહેલી ચેગ દૃષ્ટિમાં અહિંસા યમ મૂકયો તે ખરાખર જ છે. એને સાચી ઇચ્છા પછી કયારેક પ્રવૃત્તિ આવવાની છે, અને એ અહિંસાની પ્રવૃત્તિનિવિઘ્નપણે નિશ્ચિત આપણે તથા ખૂબ ભાવથી વાર વાર કરતાં કરતાં એક દ્વિવસ એવે આવવાના કે એને અહિંસાની સિદ્ધિ થવાની. એટલે મૂળ પાયામાં હિંસામાં
કક્ષા છે.
પરંતુ તે અહિંસાના સ્વભાવ ઉપદેશ સાંભળીને પહેલે તબકકે ન આવે, કિન્તુ તે પૂર્વે` (૧) અહિંસાની ઇચ્છાપૂર્વક (૨) અહિ સાની પ્રવૃત્તિ કરવી પડે; ને (૩) એમાં આવતાં વિઘ્ને હટાવી એ અહિંસામાં સ્થિર રહેવુ પડે. આમ ઇચ્છા-પ્રવૃત્તિ-સ્થય એ ત્રણ ક્રિયા