SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ [ગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને-ભાગ ૨ પણ કરેલા દયાનાં પરાક્રમનાં વારંવાર સ્મરણ ગુણવાન પર અદ્વેષ. ગુણવાન પર દ્વેષ-ઈષ્ય હોય, તે પ્રતિકૂળતામાં પણ દયા અખંડ સચવાય. નહિ કરવાની, કેમકે એક તે પિતાનામાં ગુણ દયા માટે બે વસ્તુ સમજી રાખવાની છે. હોય નહિ, ને બીજા ગુણવાન હોય એ સહન (૧) એક તે “જગતના જીવો કર્મ પીડિત છે. ન થાય, એ આત્માની અધમ દશા છે. દા. ત. આપણે મેટો અપરાધી પણ કર્મથી પીડાઈ પી. કેઈ સાધુ પોતે જે જીવ–જયણે પાળતું ન હોય, રહ્યો છે. એના પર દ્વેષ-ગુસ્સો શું કરે?” આ. અને બીજા જયણા પાળનારની મશ્કરી કરે, કે સમજ રાખવાની. ભારે પીડાતે પુત્ર ગમે તેમ જુએ, ધર્મનું પૂંછડું ! જુઓ ધર્મના વેદિયા?” બોલે ચાલે, ત્યાં એના પર કયાં છેષ થાય છે ? આ ગુણવાન પર દ્વેષથી થાય છે, ને એ સરવાળે ત્યાં તે મને વળાય છે કે “બિચારે શું કરે? ગુણ ઉપર શ્રેષમાં પરિણમે છે. ગુણનો પ્રેમ તે એને પીડા કેટલી બધી છે?” દૂર રહ્યો, પણ કમમાં કમ ગુણની મશ્કરી ભરી (૨) બીજું, આ સમજ કે “જીવ માત્રના ચર્ચા ન માંડે તે ય સારું. કિન્તુ એના બદલે જીવત્વનું સન્માન કરવાનું. સામે આવી છે તે અહીં ગુણ પર ઠેષ કરે, એ અધમતા છે. મારે એનું ગૌરવ રાખી એના પર સ્નેહ રાખ. પ્રશ્ન થાય, વાને; એના દુઃખમાં દુઃખી ને સુખમાં સુખી પ્ર-તે અહીં ગુણ પર અદ્વેષ ન કહેતાં બનવાનું. સંસારના નેહી માટે એમ કરાય ગુણવાન પર અષ કેમ કહ્યું? છે ને? કારણ? સ્નેહીનું આપણા હૈયે ગૌરવ છે. એમ જીવત્વના ગૌરવથી જીવ પ્રત્યે સ્નેહ-દયા ઉ૦-ગુણ પર અઢષ હોવા છતાં ગુણવાન રાખવાની. ધ્યાનમાં રહે – પર અદ્વેષ ન હોય એમ બનવા સંભવ છે અને એ દ્વેષ પરિણામે ગુણ પર દ્વેષરૂપ બને છે. અનંત અનંત કાળથી આપણે જીવને માણસને ખબર નથી પડતી કે હું આ ગુણવાન, આખા ને આખા ખાઈ જવા સુધીના એના પર પર દ્વેષ કરૂ છું એમાં ખરેખર ગુણ પર મારો વૈષ કરતા આવ્યા છીએ. હવે આ ઉચ્ચ માનવ તેષ ગર્ભિત છે. દા. ત., એક સંગીત–મંડળી અવતારે જે શ્રેષ-કઠોરતા બંધ કરવાનું નહિ બીજ સંગીત મંડળી પર ઈર્ષ્યા કરે છે. એમાં કરીએ, ને દયા મુલાયમતા નહિ લાવીએ, તે આવું બને છે, કે એ મંડળીપરના શ્રેષથી પછી આગળ અવતાર કેવા ? ને ત્યાં કયાં દયા મંડળીના ગીતગાન પર અરુચિ કરતી હોય! કુણુશ લાવી શકવાના ? ત્યારે, દયા તે ધર્મને પણ વ્યક્તિનાં આ ગીતગાન એ શ છે ? પ્રભુ ભક્તિનાં આ ગીતગાન એ શું છે? ગુણ છે, પાયાને ગુણ છે. એટલે ગુણ પર દ્વેષ થશે. એમ વિદ્યાથી તથા ઘર બાળી, ધH Tઢળી ! બીજા સારું ભણનારા વિદ્યાથી પર ઈષ્ય ધર્મની જનેતા ય દયા, ને ધર્મની પાલન કરશે, અસહિષ્ણુ બનશે, એ એને સારા હાર પણ દયા; કેમકે— વિદ્યા-જ્ઞાન (ગુણ) પ્રત્યેની જ અસહિષ્ણુતા દયાથી કુણા દિલમાં જ ધર્મ આવે, ને વધે. આ છે. મેક્ષ જોઈએ છે તે માણસે ઉન્નતિ પ્રાપ્ત કરવાની છે, ઊંચે ચડવાનું છે, ને તે વસ્તુ માટે દુખિત જીવે પર અત્યન્ત દયા એ ગુણના આલંબને જ બની શકવાની. હવે જે એ ભાવમલના ભારે ક્ષયનું પહેલું લક્ષણ. ગુણવાન અને ગુણ પ્રત્યે દ્વેષ-અરુચિ જ કરતો (૨) ગુણવાન પર અહેપ હોય, તે એ ઉન્નતિથી કેટલું બધું દૂર છે? ભાવમલ બહુ ક્ષય પામ્યાનું બીજુ લક્ષણ છે– ભાવમલ બહુ હોય ત્યાં આ ગુણવાન પર
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy