SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ઔચિત્યસેવન ] . [ ૧૫૭ અને ગુણ પર દ્વેષ રહ્યા કરે છે. જેમ પેટમાં ગુણુને પ્રેમ હતું તે વધારે ખુશી થવું હતું બહુ મળ હોય એ અજીર્ણ છે, અને “અજીર્ણ ને? પણ ના, પિતાની વાહવાહને પ્રેમ છે, પ્રભવાઃ રેગા અજીર્ણમાંથી અનેક રોગો પ્રગટે એટલે આમાં બીજાની વિશેષ ગુણની પ્રશંસાથી છે. જેવા કે માથું દુઃખે, શરીર તૂટે, ખાંસી, પિતાની વાહવાહ હણાતી લાગે છે. તેથી ઉધરસ...વગેરે. એમ અહીં બીજાના ગુણ પર દ્વેષ થાય છે. ભાવમલ એ અજી છે અને એમાંથી બીજાના ગુણની પ્રશંસા સાંભળતાં દુખિત પર કઠેરતા, ગુણવાન પર દ્વેષ, પિતાની એકાંગી વાહવાહમાં ભાગ પડતો અભિમાન, ભય, આર્તધ્યાન વગેરે અનેક દેખાવાથી ગુણ પ્રત્યે ને ગુણવાન પ્રત્યે જ મનોરોગ ઊભા થાય છે.. ઇર્ષ્યા થાય છે, તે ગુણવાન પર ઈર્ષાથી કેટલીક વાર આ રેગ બહારમાં ન દેખાય. ગુણ પરની ઈર્ષા સાબિત થાય છે. પરંતુ અંતરમાં આ દો ધુંધવાતા હોય છે. સારાંશ, જેમ દુઃખિત પર અત્યંત દયા. એટલે જે અંદરમાં મનમાં એવા છેષ, ઈર્ષા, પાયાનું લક્ષણ, એમ ગુણવાન પર અદ્વેષ એ અભિમાનાદિ ધુંધવાતા હોય, તે માનવું પડે કે ઉન્નતિનું પાયાનું લક્ષણ બતાવ્યું. કારણ? દિલ્હિ હજી દૂર છે. અંદરમાં ભાવમલના અજી- ગુણવાન પર દ્વેષમાં પર ચિંતા છે, ને બપરર્ણનું જોર છે. જોવાનું આ છે, કે– ચિંતા અધમાધમાં” ગુણવાન પર દૃષ્ટિ જાય, મૂળમાં શુદ્ધ ગુણ પર પ્રેમ છે? તો ' | ને મનમાં એની વિચારણા ને તપ્તિ-બળતરા ' ચાલે કે “આ માટે ગણિયલ શાનો?” તો બીજાના ગુણ પર પ્રેમ? : આ વ્યર્થ પરચિંતા છે, પરતપ્તિ છે, પરની દષ્ટિ બહાર કેવી જાય છે? પોતાના જ હૈયામાં આ બેટી બળતરા છે, ને બીજાનુ હલકું જેવા પર દષ્ટિ ? કે શાસ્ત્રકારે આ પર ચિંતાને અધમાધમ કૃત્ય એનું સારું જોવા પર ? કહે છે. એ આચરાય ત્યાં ધર્મને પાયે જ જે આ બીજાનું સારું જેવું હોય તે એ ક્યાંથી હોય? ગબીજ–સાધનાને ય પાયે ગુણ-દર્શન ને ગુણ-રુચિથી બને એમ છે. માટે - ક્યાંથી હોય? માટે આ પચિંતાનું અધમાધમ અંતરમાં પહેલું જુએ, કે ગુણ ગમે છે? અપલક્ષણ અટકાવવા, પરચિંતાનું દુષ્કૃત્ય અટતમારા ગુણ ગમે? કે બીજાના? હા, હજી કાવવા ગુણવાન પર દ્વેષ–ખાર-ઈર્ષા નહિ જોઈએ. એને બીજા લક્ષણ તરીકે મૂકયું. એ પિતાને ગુણ ગમ હશે! પિતે દાન કરે છે, હોય તે હદયને નિર્મળ થવા અવકાશ રહે. પ્રભુની સંગીત ભક્તિ કરે છે, તે એ ગમે છે. નહિતર હૈયે આવી પરની બળતરા હોય એ કેમકે એમાં બહારમાં વાહ વાહ મળે છે. તે હૈયામાં મલિનતા છેત્યાં નિર્મળ હૃદયને પરંતુ બીજાની સંગીત ભક્તિ નથી ગમતી ! કેમકે એમાં પિતાની એકાંગી વાહવાહમાં ભાગ જગ જ ક્યાંથી? પડે છે. પિતાને કોઈ જ કહે કે “ભાઈ ! તમે સારી નિર્મળ-સ્વરછ હૃદય વિના ધર્મ કયાંથી ભાસખમણની તપસ્યા કરી, તે એ સાંભળી ખુશ હોય ? ખુશ! પરંતુ જ્યાં પછી સાંભળ્યું, કે પેલા ભાઈને (૩) ઔચિત્ય-આસેવન મા ખમણ બહુ સારું થયું ! દિવસના જરાય ભાવમલ ખૂબ ક્ષય પામ્યા હોય ત્યાં આ પ્રમાદ વિના કર્યું. ત્યાં મનને ખેદ કેમ? તપ, ત્રીજુ લફા આવે છે, ઔચિત્ય પૂર્વક
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy