SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ વાલિમન-નીષણની દયા ] [ ૧પ. નીચ! ઉત્તમ માનવભવમાં અને તે મારી નાખ મને, અહીં જ પૂરા કર." પણ વીતરાગનાં મંદિરમાં ય વિરાગ્ય નહિ, સેવા છતાં આટલા જાલિમ ટોણાં-અપમાનને કામને ખપ? તિરસ્કાર વરસે છે, પરંતુ મહાત્મા નાકે જઈ જુએ છે તે ત્યાં બિમાર નંદીષણ મહાત્માના હૈયે દુ:ખી પર. મુનિ પડયા છે. નિષ્ઠાથી શરીર ખરડાયેલું છે, અત્યંત દયા વરસતી હોવાથી, એમની ને ક્રોધથી ધમધમે છે-કમાં ગયો હતો મરવા? દષ્ટિ બીજા કશા પર ન જતાં મુનિની પીડા આ કેવા પીડાઈ રહ્યા છીએ ભાન નથી?” પર જાય છે ! પણ મહાત્માની પવિત્ર દષ્ટિ મુનિની પીડા ને એક જ ભાવે છે કે “બિચારા મુનિને પર, તે ક્ષમા માગતાં કહે છે,માફ કરે, કેટલી બધી પીડા! કયારે મકામે જઈ એમની જરાય ચિંતા ન કરે. હમણાં જ પાણી લાવી સેવા-સરભરા કરી એમને શાતા આપું !” બધું સાફ કરી દઉં છું.' કહી પાણી વહોરવા પારાગું પારણાને ઠેકાણે છે, માર-ટોણાંજાય છે. ત્યાં પણ દેવતા દે ખડા કરે છે, તિરસ્કાર શરીર પર મુનિની વિષ્ટા, બધું વિસારી એટલે નિર્દોષ પાણી લઈ આવતાં વાર લાગી. હૈયે દખિત પર અત્યન્ત દયા વહી રહી છે ! ત્યાં બિમાર મુનિ તડૂકે છે, “પાણી લાવતાં ઇંદ્ર એમને અમથા વખાણ્યા હશે ?' દેઢ કલાક? આમ ને આમ મને ખત્મ કરશે!” આવા બધા દષ્ટાને નજર સામે લાવ્યા પણ નદીણ મહાત્મા “આ બિચારા મુનિને કરીએ, તે આપણને પણ એ મહાન પુરુષના કેટલું બધું દુઃખ !” એમ દયાદ્રિ બની કહે છે, આલંબને હૈયે દુઃખિત જી પર અત્યંત દયા પ્રભુ! ક્ષમા કરે, નિર્દોષ પાણી શોધતાં જરાક વહેતી થાય. મનને પ્રશ્ન થશે કે -- વાર થઈ, પણ હમણું બધું સાફ કરી દઈ મુકામે પ્ર–સામેથી એટલાં બધાં અપમાન-તિરકાર લઈ જાઉં છું.” એમ કહી વહોરી લાવેલ આવે ત્યાં દયા-સમતા શી રીતે રહે? પાણીથી મેલું સાફ કરીને કહે છે - ઉ૦–લખી રાખો,પધારે મુકામે ગેચરી વપરાવું.” દયાદિ ગુણે ગુફામાં બેસીને નહિ, પણ ત્યાં ગ્લાનમુનિ ગરજે છે, ગધેડા ! આ વિષમ જગતની વચ્ચે જીવતા રહીને કેળવજેતે નથી ! જ્યાં મારી બેસવાની હામ નથી, વાના છે. તે હું ચાલી શકીશ?” | મર્યા પછી કેળવી શકાશે? ના. તે જગત મહાત્મા કહે, “હા, હા, ભાઈસાબ ! ભલે, મૂકીને ભાગી જવાશે ? ના. ત્યારે જગત તે વિષમ રહેવાનું જ છે, એટલે આપણું ધાર્યા મિચ્છામિ દુક્કડું, આ મારી ખાંધ પર પ્રમાણેનું નહિ, પરંતુ ઊચુંનીચું, વાંકુ-ચુકું બેસાડી લઈ જાઉં. ચાલવાનું એમાં આપણે સ્થિતપ્રજ્ઞ બન્યા રહીને મુનિને ખાંધે બેસાડ્યા, ને ચાલ્યા. બજાર અર્થાત ગુણ-કેળવણીની દઢ સ્થિર સદ્દબુદ્ધિવાળા વચ્ચે મુનિએ પૂછડું છોડયું. નરી દુર્ગંધમય બન્યા રહી એ જ કામ કર્યું જવાનું છે. આ વિષ્ઠા મહાત્માના શરીર પર ! ને પ્લાન મુનિ વિવેકનો દી જાગતે હોય પછી ગમે તેવા પાછા મહાત્માના માથામાં ડાંડે ઠેકી તડૂકે છે - સંગમાં હૈયે દુઃખિત પર અત્યંત દયા જ આ કે કૂદતો કૂદતો ચાલે છે? મારી વહેતી રખાય, પણ દ્વેષ-કઠોરતા-ઉપેક્ષા નહિ. કમ્મર તોડી નાખી ! આના કરતાં મારી નાખ, બસ, આ વિવેક હાય, પૂર્વ પુરુષેએ કષ્ટમાં
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy