SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ] [ પિગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાને-ભાગ ૨ ભજવાનું. ત્યાં મનને એમ થાય, કે “હું વીત. સાધનાને શુદ્ધ ઉપાદેયભાવ એટલે? રાગને ભજનારે રાગદ્વેષમાં ફૂખ્યો રહું?” હવે બીજા પ્રકારનું ફળ મિક્ષ ફળ, એની પણ વીતરાગને ભજીને વીતરાગને લટકતી ઉત્સુક્તા સાધના કરતી વખતે ન હોય, માત્ર સલામ નથી કરવાની, પણ એમની નિકટ “સાધના જમાવું” એટલે જ વિચાર, વચમાં જવાનું છે. મોક્ષફળની પણ ઉત્સુકતાને વિચાર નહિ, એ એ તે જ બને, કે દુન્યવી રાગદ્વેષ ઓછા “સાધનાને પરિશુદ્ધ ઉપાદેયભાવ આ કહે કરતા આવી, વીતરાગ પર રાગ વધારતા રહીએ. વાય. આ એટલા માટે જરૂરી છે, કેજે આપણે વિષયના રાગ-દ્વેષ ઓછા કરતા જે ફળ તરફ દષ્ટિ જાય, તો સાધનામાં ચાલીએ અને વીતરાગ-ભગવાન પર રાગ વધા- વધતો ઉત્સાહ, વધતી હેશને વધતું જોશ રતા આવીએ, તે વીતરાગની નિકટ થતા જઈએ જે રાખવા જોઈએ, તેમાં મંદતા આવે. છીએ ને જે એમ નથી કરતા, તે ભલેને દૃષ્ટિ માત્ર જ્વલંત સાધના પર રાખવાની. મહાવિદેહક્ષેત્રમાં વીતરાગ સીમંધર ભગવાનની નજીક હાઈએ, તેય વાસ્તવમાં એમનાથી દૂર તેથી સાધના ઉત્કર્ષે પહોંચે પછી સાધ્ય છીએ. કવિ કહે છે, ફળ સિદ્ધ થવાનું જ છે. બાકી “મારે મેક્ષ એક નિકટ પણ વેગળા, જોઈએ છે? શું એટલું બોલવા માત્રથી કે જેહને ન ગમે એહ રે, વિચારવા માત્રથી મોક્ષ મળે છે? અળગા તે પણ ટૂકડા મેક્ષ શુદ્ધ સાધનાથી મળે. જેહશું અધિક સનેહ રે... અર્ણિકાપુત્ર આચાર્ય મહારાજને જેને વીતરાગ ગમે એને વીતરાગતા ગમે. કેવળજ્ઞાની સાધ્વીજી પુષ્પચૂલા મહારાજે વીતરાગતા ગમે તો વીતરાગને ભજ્યા કહ્યું છે, “તમને ગંગા પાર કરતાં કેવળજ્ઞાન કહેવાય, મળશે.” એથી એ નાવડામાં ગંગા પાર કરી : જેને વીતરાગ જેવા નથી ગમતા એવા રહ્યા છે, ત્યાં કેવળજ્ઞાન પામવાની ઉત્સુક્તા જરૂર વિષયરૂપી કચરા ને ભૂંસા ગમે છે, એણે છે, પરંતુ સાધના વીસરીને નહિ. તેથી જ્યાં વીતરાગને શું ભજ્યા? લેકેએ એમને ઊંચકીને ગંગા પર ઉછાળ્યા, ગુણસાગરને લગ્ન વખતે સંયમ-સમત્વના ત્યાં સાધનાને શુદ્ધ ઉપાદેયભાવ હોવાથી અત્યંત ઉપાદેયભાવથી ચડેલી ભાવનામાં વીત. ફળ-કેવળજ્ઞાનની ઉત્સુક્તા મનમાં ન લાવ્યા, રાગ ભગવાન ખૂબ ગમ્યા, વીતરાગતા ગમી, સાધનાને જ વિચાર રાખે કે “અરે! આ એવી ગમી કે કામકોધાદિ કષાયે ફગાવી દીધા! મારું શરીર પાણી પર પછડાતાં કેટલા બધા દુનિયાની મમતા ગઈ, ને સમતાભાવ આવી અપકાયાદિ નો કચ્ચરઘાણ નીકળશે! હાય! ગયે, એમાં એ કેવળજ્ઞાન પામી ગયા! મૂળમાં મારું શરીર હિંસામાં નિમિત્ત? કે હું સંયમ-શાસ્રાધ્યયન આદિને ઉત્કટ ઉપાદેયભાવ હિનભાગી!” અહીં શરીરની આસક્તિ મૂકી કામ કરી ગયે. આ તાકાત છે ગબીજ-શ્રવણ દેવતાએ એમને નીચે પડતા પહેલાં જ ભાલે આદિના શુદ્ધ ઉપાદેય ભાવની, કે જેમાં ફળની વીધ્યા, લેહી નીચે ટપકવા માંડયું, ત્યાં પણ ઉત્સુકતા નહિ, આ એક પ્રકારના સ્વર્ગાદિ શરીર પરની અનાસક્તિથી શરીરને તીવ્ર પીડા સુખરૂપ ફળની વિચારણા કરી કે સાધના વખતે છતાં એ વેદનાદિ બધું ભૂલી ગયા. માત્ર સાધનાએની આશંસા-ઉત્સુકતા ન હોય. દયા–સંયમને જ વિચાર, “અરે મારું શરીર
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy