SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ મહેદય ] " [ ૧૪૧ કેઈને ભાલે ભેંકવાના પાપમાં નિમિત્ત ! અને ધર્મથી ભેગસામગ્રી મળવામાં મોત નીચેના પાણીના જીને મતમાં નિમિત્ત?...” કેમ નહિ? બસ, સાધનામાં જ જેશ એટલે સંયમ–અપ્રમત્ત પ્રઇ-ધર્મ-સાધનાથી સ્વર્ગે જઈ ત્યાંના ભાવ-અપૂર્વકરણ વગેરે ગુણસ્થાનના સોપાન ભોગ ભોગવવાના હોય, તે તે “મિંયા ઠેરના સર કરતા ચાલ્યા, તે અનાસક્ત ચોગી બની ડેરી જેવું થાય. અહીં તે ભેગો ત્યજીને ત્યાગકેવળજ્ઞાન પામ્યા ! જે સાધ્ય ફળ કેવળજ્ઞાનને ધર્મની સાધના કરી સ્વર્ગે ગયા, પણ ત્યાં વિચાર કરતા હતા તે સાધનામાં આ જેશ વળી ભેગે ભગવાય એટલે મેત જ ને ? શી રીતે આવત? પાછા નીચે જ પડવાનું થાય ને? સાધનામાં જોશ લાવવા માટે સાધનાને ઉ૦–ના, ભોગ બે જાતના હોય છે, વિચાર જોઈએ. (૧) સંકિલષ્ટ ભેગ. અને, અહીં જોવા જેવું છે કે મુનિ પોતે હિંસા (૨) અલિષ્ટ ભેગ. " નથી કરતા, પરંતુ સમજે છે કે “આવા અવસરે જે શરીરથી–શરીર પીડાથી અલિપ્ત ન રહ્યા એમાં પાદૂગલિક સુખની આશંસાથી કરેલા ને શરીર પર મમતા કરી તે ભલે પિતે ધર્મના ફળમાં સંક્ષિણ ભેગ-સુખ મળે છે, દ્રવ્યથી હિંસા ન કરી પરંતુ ભાવથી હિંસા કેમકે આશંસાના સંસ્કાર યાને અશુભ અનુથાય. આ વસ્તુ છે – બંધ ઊભા થયેલા હોય. એ આગળ જઈને એનું કામ કરે જ, એટલે એ પુણ્ય ભોગવતાં. શરીર પર મમતા થાય તે ભાવથી અશુભ અનુબંધથી આત્મા રાગાદિના હિંસાનું પાપ લાગે, ચીકણું સંકલેશમાં પડે છે, એટલે ભાલેથી વિધાયાની ઘેર પીડામાં તેથી દેવ—ભવ પછી નીચે ઉતરી જાય છે, પણ આચાર્ય મહારાજ કેવા અલિપ્ત રહ્યા છે! પરંતુ નિરાશંસ ભાવની સાધનાથી જે મહેય’ : અસંકિલષ્ટ ભોગ-સુખ મળે છે, એમાં જીવને અહીં ઉપાદેયભાવને પરિશ્રદ્ધની જેમ રાગાદિ સંકલેશ થતા નથી. જળમાં કમળ મહોદય કહ્યો, ને મહોદયને ટીકામાં અર્થ નિલેપ રહે છે ને? કર્યો-“આનુષંગિક ફળ તરીકે અભ્યદય યાને અસંકિલષ્ટ ભેગના પુણ્યવાળ તો સ્વર્ગાદિ સદ્ગતિ મળવા દ્વારા મેક્ષને સાધક. કર્મ સત્તાના મેમાન બની ગયા. જેમ ખેડુત બીજ વાવે એમાંથી મુખ્ય સારે મેમાન ઘરે આવ્યો હોય, એ ઘરમાં ફળ પાક થવાને, પરંતુ તે પહેલાં બીજમાંથી ફેન્સી ફરનીચર વગેરે જુએ, ભગવે, પણ અંકૂર ફૂટી ઘાસ ઊગે છે, એ આનુષંગિક ફળ મનમાં સમજે, કે “આની સાથે સાથે મારે પ્રાસંગિક ગૌણ ફળ કહેવાય. એમ અહીં કશી નિસબત નહિ.” માગીને કશું ભગવે નહિ. નિરાશં ભાવ સાથે ઉત્કટ ઉપાદેયભાવ રાખીને સામેથી વિનંતિઓ થાય, “આ ખાઓ, આ સાધના કરે છે, એટલે અ-સંકિલષ્ટ ભેગનું વાપરે, પરંતુ એને કશી આતુરતા નહિ, બહુ પુણ્ય ઊભું થઈ એનાથી પહેલાં આનુષંગિક આનંદ સાથે માગવાનું નહિ, ઘરને ખાવકફળ તરીકે સારી સ્વર્ગગતિ આદિ મળે છે. જે માણસ માગ માગ કરશે પણ એટલે જે પ્રશ્ન થાય કે – મેમાન નહિ, એમ સંકિલષ્ટ ભેગનાં પુણ્ય
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy