________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम् भक्तया-परहितकारकाचार्यभक्त्या (वायं) वादम् (अणुनीय) अनुविचिन्त्य वाद वदेत्, तथा-(सुयं च ) श्रृंत च यदाचार्यगुरुमुखात् श्रुतं तदेव वस्तु (सम्म) सम्यक् (पडिवाययंति) प्रतिपादयेत् नान्यथेति भावः ॥२६॥
टीका-पुनर प्युपदेशविधिमुपदिशति-तीर्थकरोदिताऽऽगमस्य देशनां कुर्वन् 'अल्सए' न लूपयेत् अपसिद्धान्तकथनेन सर्वज्ञभाषिताङ्गन दृषयेत्, 'सर्वज्ञ व्याख्यानावसरे नाहमासम्' इत्यादि कुतर्केण न खण्डयेत् । तथा-'णो पच्छन्न प्राण का सूत्र और आगमार्थ को अपनी मति की कल्पना से विष रीत अर्थ न करे । अर्थात् स्वार्थबुद्धि से सूत्रार्थ को विपरीत रूपसे दूसरों को नहीं कहे, क्योंकि परहित कारक आचार्य के प्रति भक्ति का ख्याल कर वाद विवाद को सम्यगू रूप से विचार कर अर्थात् इस वाद से आगम की तो कोई क्षति नहीं होगी। ऐसा विचार कर वाद करे, तथा जो वस्तु आचार्य गुरु जनोंके मुख से जैसा सुना या जाना है उसी वस्तु को वैसे ही समीचीन रूपसे कहे उसके विपरीत रूप से नहीं कहे ॥२३॥
टीकार्थ-फिर उपदेश विधि का विधान करते हैं-तीर्थ कर प्ररूपित मागम की देशना करने वाला मुनि सिद्धान्त विरुद्ध कथन करके सर्वज्ञ ने जब व्याख्या की तब मैं तो वहां था नहीं, इस प्रकार का कुतर्क करके उसका खण्डन न करे । अविरुद्ध और सब के अनुभव से सिद्ध જીનું પાલન કરવાવાળા સઘળા પ્રાણિયોનું રક્ષણ કરવાવાળા, સૂત્ર અને આગમના અર્થને પિતાની બુદ્ધિની કલ્પનાથી વિપરીત રીતે ન ઘટવે અર્થાત્ સ્વાર્થ બુદ્ધિથી સૂત્રાર્થને વિપરીત રીતે બીજાઓને ન કહે. કેમકે-પરહિત કત એવા આચાર્યના પ્રત્યેની ભક્તિનો ખ્યાલ રાખીને વાદવિવાદમાં સારી રીતે વિચાર કરીને એટલે કે આ વાદથી આગમની તે કઈ ક્ષતિ થશે નહીને એમ વિચાર કરીને વાદ કરે તથા જે વસ્તુ આચાર્ય વિગેરે ગુરૂજનના મુખથી જે રીતે સાંભળ્યું હોય અથવા જાણ્યું હોય એ વસ્તુને એજ રીતે સમ્યક્ પ્રકારથી કહેવું. પિતે જાણ્યું હોય તેથી વિપરીત રૂપે ४९ नहीं ॥२६॥
ટીકાઈ–ફરીથી ઉપદેશ વિધિનું વિધાન કરતાં કહે છે કે–તીર્થકરે પ્રરૂપણું કરેલ આગમને ઉપદેશ આપનાર મુનિ સિદ્ધાંત વિરૂદ્ધ કથન કરીને સર્વ કહેલ અંગને દૂષિત ન કરે. સર્વ જ્યારે કહેલ વ્યાખ્યા કરી ત્યારે હું તે ત્યાં હતો નહીં આ રીતને કુતર્ક કરીને તેનું અન્ડન ન કરે. અવિ
For Private And Personal Use Only