SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सूत्रकृताङ्गसूत्रे अभिनववक्षिपदीप्ताऽतिगहनासु पापकर्षकारिणः पातयित्य ‘पययंति' प्रपचन्ति यथा-तप्ततैलपूरितक्टाहे शाकं प्रक्षिपेतस्ततश्चालन कुर्वन् पाचपति तद्वत् कटाहकल्पकुम्मा बालान् इतस्ततः चालनेन ते परमाधार्मिकाः पाचयन्ति । तत्र पाकदुः घमनुभवन्तस्ते बालाः किं कुर्वन्ति तत्राह-'तण्हाइया' तृष्णार्दिताः वृष्णया जलानेच्या पोडि साइते बागः परमाधार्षिकैः ‘त उतं स्तत्तं' अपुताम्रतप्तम् , तृष्णयाऽऽकु लेनास्ते सदा जलं पावन्ति, सदा ते नरकपालास्तान भोः ? मद्यन्तेऽनीव शियमामीन पिव इवानी नदमिति स्माररिवा-र अपुताम्रम् । 'पब्जिनमाणा पापमानास्ते नारकाः । 'भरे आस्वरं रसन्ति, विलक्षणदुवाऽनुभवनेन दुःखिताः आसन पद. इदानीं तत्र ताम्र बानेन मुतरां साऽतिशये। दुःखिताः सन्तः आर्तनाद कुर्वन्तीति ॥२५॥ हुए तैल से पूरिल कढाई में शाक डालकर और इधर से उधर तथा उधर से इधर हिला डुलाकर पकाया जाता है, उसी प्रकार कढाई के समान कुंभी में उन पापी जीवों को इधर उधर हिलाकर परमाधर्मिक पकाते हैं । पकाने के दुःख का अनुभव करते हुए वे अज्ञानी क्या करते हैं, सो कहते हैं-प्यास से पीडित होकर जर वे जल की प्रार्थना करते हैं, तब नरकपाल उन्हें कहते हैं-'अरे तुझे मदिरा बहुत प्रिय थी, ले अब यह पो, इस प्रकार स्मरण दिलाकर उबलता हुआ गंगा और तथा पिलाते है । तब वे अतीव आतम्बर से चिल्लाते हैं। रिल क्षण प्रकार के दु.ख का अनुमा करके वे बेचारे पहले ही दुःखी थे, अब तपा हुआ गंगा और शीशा पिलाने से वे स्वभावतः और अधिक दुःखी होते हैं और आर्तनाद करते हैं ॥२५॥ કડાઈમાં શાકને નાખીને તાવેથા વડે હલાવવામાં આવે છે, એ જ પ્રમાણે તે કુંભીઓમાં તે નારકોને નાખીને તથા તેમને આમ તેમ ફેરવી ફેરવીનેશાકની જેમ હલાવીને-પકાવવા માં આવે છે. આ પ્રકારે જયારે તેમને પકાવવામાં આવે છે ત્યારે તેમને અસહ્ય પીડા થાય છે અને તરસને કારણે તેમનાં કઠ સૂકાઈ જાય છે, તેઓ પાને માટે કાલાવાલા કરે છે ત્યારે નરકપલે તેમને छे-', तमने महिपान ध पिय तु, तो वे मा २सनु પાન કરે !' આ પ્રમાણે તેમના પૂર્વજન્મના દુ નું તેમને સ્મરણ કરાવીને તેઓ તેમને તાંબા અને સીસાને ઉકળતે રસ પિવરાવે છે, ત્યારે તેઓ આર્તાસ્વરે ચીસ પાડવા લાગે છે. કુંભીમાં પકાવાયા હોવાને કારણે તેએ અસહ્ય પીડાને અનુભવ કરી હ્યા હતા, તેમાં વળી ગરમા ગરમ સીસા અને તાંબાના રસનું પરાણે પાન કરવું પડે છે, તે કારણે તેમના દુઃખની માત્રા સ્વાભાવિક રીતે જ ખૂબ વધી જાય છે, તેથી આર્તનાદ કરે છે. ૨૫ For Private And Personal Use Only
SR No.020779
Book TitleSutrakritanga Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages729
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy